ચાલાક ચીન સામે શું છે એક્શન પ્લાન? કોરોનાના સંકટ સામે કેટલી સજ્જ કેન્દ્ર સરકાર? અમિત શાહ સાથે ખાસ મુલાકાત

|

Sep 27, 2020 | 1:42 PM

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે કહ્યું કે દિલ્હીના નાયબ મુખ્યપ્રધાન મનીષ સિસોદીયાના નિવેદનના કારણે રાજધાનીમાં કોરોનાને લઈ ડર ઉભો થયો. અમે કોરોના સામે લડવા માટે તૈયાર છીએ. દિલ્હીની સરકાર તરફથી 31 જુલાઈ સુધી 5.50 લાખ કેસ પહોંચવાની વાત કહેવામાં આવી રહી છે. ત્યારે દિલ્હીમાં એવું નહીં થાય. કોરોનાના આટલા કેસ દિલ્હીમાં નહીં આવે. ગૃહપ્રધાને કહ્યું કે […]

ચાલાક ચીન સામે શું છે એક્શન પ્લાન? કોરોનાના સંકટ સામે કેટલી સજ્જ કેન્દ્ર સરકાર? અમિત શાહ સાથે ખાસ મુલાકાત

Follow us on

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે કહ્યું કે દિલ્હીના નાયબ મુખ્યપ્રધાન મનીષ સિસોદીયાના નિવેદનના કારણે રાજધાનીમાં કોરોનાને લઈ ડર ઉભો થયો. અમે કોરોના સામે લડવા માટે તૈયાર છીએ. દિલ્હીની સરકાર તરફથી 31 જુલાઈ સુધી 5.50 લાખ કેસ પહોંચવાની વાત કહેવામાં આવી રહી છે. ત્યારે દિલ્હીમાં એવું નહીં થાય. કોરોનાના આટલા કેસ દિલ્હીમાં નહીં આવે. ગૃહપ્રધાને કહ્યું કે દિલ્હીમાં કોરોનાના ટેસ્ટ ચાર ગણા વધારી દેવામાં આવ્યા છે. દિલ્હીમાં પ્રતિદિવસ 16 હજાર ટેસ્ટ થઈ રહ્યા છે. દિલ્હીમાં કમ્યુનિટી સ્પ્રેડ થયું નથી. કોરોનાથી ગભરાવવાની જરૂર નથી. દિલ્હીમાં 30 જૂન સુધી કન્ટેન્ટમેન્ટ ઝોનના દરેક ઘરનું સર્વેક્ષણ થઈ જશે. ત્યારબાદ દિલ્હીમાં ઘરે-ઘરે સર્વેક્ષણ કરવામાં આવશે.

 

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

Published On - 8:21 am, Sun, 28 June 20

Next Article