સરહદ પર ચીન સાથે તણાવ વધતા કૈલાસ માનસરોવર યાત્રા નહીં યોજાય તેવી સંભાવના

|

Jun 22, 2020 | 2:46 PM

કોરોનાની મહામારી વચ્ચે હવે ચીન સાથે સરહદે તંગદીલી વધી જતાં આ વર્ષે કૈલાસ માનસરોવરની યાત્રા યોજાવવા સામે પણ પ્રશ્નાર્થ સર્જાયો છે. ગુજરાતમાંથી દર વર્ષે હજારો લોકો કૈલાસ માનસરોવરની યાત્રાએ જતા હોય છે. ચીનના તાબા હેઠળના કૈલાસ માનસરોવર યાત્રા સામાન્ય રીતે જૂનના બીજા સપ્તાહથી ઓગસ્ટ સુધી યોજાતી હોય છે, પરંતુ આ વખતે કોરોના સંક્રમણને પગલે હજુ […]

સરહદ પર ચીન સાથે તણાવ વધતા કૈલાસ માનસરોવર યાત્રા નહીં યોજાય તેવી સંભાવના

Follow us on

કોરોનાની મહામારી વચ્ચે હવે ચીન સાથે સરહદે તંગદીલી વધી જતાં આ વર્ષે કૈલાસ માનસરોવરની યાત્રા યોજાવવા સામે પણ પ્રશ્નાર્થ સર્જાયો છે. ગુજરાતમાંથી દર વર્ષે હજારો લોકો કૈલાસ માનસરોવરની યાત્રાએ જતા હોય છે. ચીનના તાબા હેઠળના કૈલાસ માનસરોવર યાત્રા સામાન્ય રીતે જૂનના બીજા સપ્તાહથી ઓગસ્ટ સુધી યોજાતી હોય છે, પરંતુ આ વખતે કોરોના સંક્રમણને પગલે હજુ સુધી યાત્રાનો પ્રારંભ થયો થયો નથી. અધૂરામાં પૂરું હવે ચીન સાથે સરહદ પર તણાવ વધી ગયો છે. આ સ્થિતિમાં આ વખતે કૈલાસ માનસરોવર નહીં જ યોજાય તેવી સંભાવના વધી ગઇ છે.

આ પણ વાંચો: કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આવશે અમદાવાદ, આવતીકાલે જગન્નાથ મંદિરમાં મંગળા આરતીના કરશે દર્શન

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

Next Article