Gujarati NewsNationalAmarnath yatra cancelled this year amid coronavirus crisis devotees unhappy
કોરોનાની મહામારીના કારણે અમરનાથ યાત્રા રદ, ભાવિકો અને શ્રદ્ધાળુઓમાં ફેલાઇ દુ:ખની લાગણી
અમરનાથની યાત્રાને કોરોનાનું ગ્રહણ લાગ્યું છે. આ વર્ષે કોરોનાની મહામારીના કારણે અમરનાથ યાત્રા રદ થતા ભાવિકો અને શ્રદ્ધાળુઓમાં દુ:ખની લાગણી ફેલાઇ છે. ભારે હૈયા સાથે ભાવિકોએ પોતાની ટિકિટ કેન્સલ કરાવી. આ પણ વાંચો: સ્કૂલ ફી વિવાદમાં સૌથી મોટા સમાચાર, આવતીકાલથી રાજ્યમાં ઓનલાઇન શિક્ષણ બંધ, શાળા સંચાલકોએ લીધો મહત્વનો નિર્ણય રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને […]
Follow us on
અમરનાથની યાત્રાને કોરોનાનું ગ્રહણ લાગ્યું છે. આ વર્ષે કોરોનાની મહામારીના કારણે અમરનાથ યાત્રા રદ થતા ભાવિકો અને શ્રદ્ધાળુઓમાં દુ:ખની લાગણી ફેલાઇ છે. ભારે હૈયા સાથે ભાવિકોએ પોતાની ટિકિટ કેન્સલ કરાવી.