ખેડૂતોએ 14 ડિસેમ્બરે ભૂખ હડતાળ કરવાની કરી જાહેરાત, આવતીકાલથી ‘ચલો દિલ્હી’ માર્ચ શરૂ કરશે

કેન્દ્ર સરકારના કૃષિ કાયદાની વિરૂદ્ધ ખેડૂત આંદોલનનો આજે 17મો દિવસ છે. આજે સિંધુ બોર્ડર પર ખેડૂત સંગઠનોની બેઠક થઈ. બેઠક ખત્મ થયા બાદ મીડિયા સાથે વાતચીત કર્યા મુજબ યૂનિયન નેતાઓએ જણાવ્યું કે અમે નવા કૃષિ કાયદાની વિરૂદ્ધ પોતાના આંદોલનને તેજ કરવાનો નિર્ણય કર્યો છે. યૂનિયન નેતા 14 ડિસેમ્બરે ભૂખ હડતાળ પર ઉતરશે. Web Stories View […]

ખેડૂતોએ 14 ડિસેમ્બરે ભૂખ હડતાળ કરવાની કરી જાહેરાત, આવતીકાલથી 'ચલો દિલ્હી' માર્ચ શરૂ કરશે
Follow Us:
| Updated on: Dec 12, 2020 | 9:32 PM

કેન્દ્ર સરકારના કૃષિ કાયદાની વિરૂદ્ધ ખેડૂત આંદોલનનો આજે 17મો દિવસ છે. આજે સિંધુ બોર્ડર પર ખેડૂત સંગઠનોની બેઠક થઈ. બેઠક ખત્મ થયા બાદ મીડિયા સાથે વાતચીત કર્યા મુજબ યૂનિયન નેતાઓએ જણાવ્યું કે અમે નવા કૃષિ કાયદાની વિરૂદ્ધ પોતાના આંદોલનને તેજ કરવાનો નિર્ણય કર્યો છે. યૂનિયન નેતા 14 ડિસેમ્બરે ભૂખ હડતાળ પર ઉતરશે.

all-farmers-leaders-to-go-on-hunger-strike-on-dec-14-at-delhis-singhu-border-says-union-member Kheduto e 14 december e bhukh hadtal karvani kari jaherat aavtikal thi chalo delhi march sharu karse

રાજસ્થાન રોયલ્સનો 22 વર્ષનો ખેલાડી કરોડપતિ બની ગયો
અતીક અને મુખ્તાર અસાંરી નહીં..પણ આ છે યુપીનો સૌથી ધનિક માફિયા ડોન
ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

ખેડૂત નેતાઓએ કહ્યું કે સરકારે અમારા આંદોલનને કમજોર કરવાનો પ્રયત્ન કર્યો પણ અમે તે નહીં થવા દઈએ. નવા કૃષિ કાયદાની વિરૂદ્ધ શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શન કરવા માટે પ્રતિબદ્ધ છે. ખેડૂત નેતાઓએ જણાવ્યું કે શાહજહાંપુરથી ખેડૂત રવિવારે 11 વાગ્યે જયપુર-દિલ્હી રાજમાર્ગ દ્વારા ‘દિલ્હી ચલો’ માર્ચ શરૂ કરશે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

આ પણ વાંચો: શિખર ધવને સોશિયલ મીડિયા પર અશોભનિય કોમેન્ટ કરનારને આપ્યો સણસણતો જવાબ

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
g clip-path="url(#clip0_868_265)">