કૃષિબિલ સામે આક્રોશીત ખેડૂતોને મનાવવામાં કૃષિ પ્રધાનને ભરશિયાળે આવ્યો પરસેવો, ખેડૂતોની માંગ-સુધારા ઉપર ગુરૂવારે યોજાશે મંત્રણા

|

Dec 02, 2020 | 11:55 AM

કેન્દ્ર સરકારે પસાર કરેલા કૃષિ બિલના વિરોધમાં ખેડૂતો રસ્તા પર ઉતર્યા છે. પંજાબ અને હરિયાણા રાજ્યની દિલ્લી સાથે જોડાયેલી સરહદે ખેડૂતો અડીંગો જમાવીને બેઠા છે. ઉતર ભારતમાં કડકડતી ઠંડીનો માહોલ હોવા છતા, રાત દિવસ છેલ્લા છ દિવસથી ખેડૂતો, કૃષિ કાયદો રદ કરવાની માંગ લઈને રસ્તા પર બેઠા છે. તો બીજી બાજુ  કેન્દ્ર સરકારમાં પણ ખેડૂતો […]

કૃષિબિલ સામે આક્રોશીત ખેડૂતોને મનાવવામાં કૃષિ પ્રધાનને ભરશિયાળે આવ્યો પરસેવો, ખેડૂતોની માંગ-સુધારા ઉપર ગુરૂવારે યોજાશે મંત્રણા

Follow us on

કેન્દ્ર સરકારે પસાર કરેલા કૃષિ બિલના વિરોધમાં ખેડૂતો રસ્તા પર ઉતર્યા છે. પંજાબ અને હરિયાણા રાજ્યની દિલ્લી સાથે જોડાયેલી સરહદે ખેડૂતો અડીંગો જમાવીને બેઠા છે. ઉતર ભારતમાં કડકડતી ઠંડીનો માહોલ હોવા છતા, રાત દિવસ છેલ્લા છ દિવસથી ખેડૂતો, કૃષિ કાયદો રદ કરવાની માંગ લઈને રસ્તા પર બેઠા છે. તો બીજી બાજુ  કેન્દ્ર સરકારમાં પણ ખેડૂતો સાથે મંત્રણા યોજવા માટે ધમઘમાટ ચાલી રહ્યો છે. કૃષિપ્રધાન નરેન્દ્રસિંહ તોમરને, ખેડૂતોને ભઈબાપા કરતા કરતા ભર શિયાળામાં પરસેવો આવી ગયો છે. આજે ખેડૂત સંગઠનો દ્વારા કૃષિ બિલમાં આવશ્યક સુધારાઓનો ડ્રાફ્ટ અને અન્ય માંગણીઓ રજૂ કરવામાં આવશે, જેના ઉપર જરૂરી ચર્ચા વિચારણા કરીને કેન્દ્ર સરકાર આવતીકાલે ખેડૂત પ્રતિનિધિઓ સાથે મેજ ઉપર મંત્રણા કરશે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Published On - 11:55 am, Wed, 2 December 20

Next Article