પુલવામા હુમલાના પગલે હવે આગ્રાના ઉદ્યોગકારો નહીં મગાવે પાકિસ્તાનથી ચામડું, પાકિસ્તાનને લાગ્યો કરોડોનો ઝટકો

પુલવામા હુમલા બાદ તાજનગરી આગ્રાના વેપારીઓએ પાકિસ્તાન પાસેથી ચામડું ન ખરીદવાનો નિર્ણય કર્યો છે. આગ્રામાં કુલ જે ચામડાની જરૂર છે તેમાંથી 25 ટકા ચામડું પાકિસ્તાન પાસેથી મગાવવામાં આવે છે. એટલે કે હવે રૂ.600 કરોડ જેટલી કિંમતનું ચામડું પાકિસ્તાનમાંથી મગાવવાનું બંધ કરવામાં આવ્યું છે. ચામડા ઉદ્યોગકારોના કહેવા પ્રમાણે પુલવામા હુમલાને લઈને તેઓ આ  કડક પગલું ભરી […]

પુલવામા હુમલાના પગલે હવે આગ્રાના ઉદ્યોગકારો નહીં મગાવે પાકિસ્તાનથી ચામડું, પાકિસ્તાનને લાગ્યો કરોડોનો ઝટકો
Follow Us:
| Updated on: Feb 18, 2019 | 7:29 AM

પુલવામા હુમલા બાદ તાજનગરી આગ્રાના વેપારીઓએ પાકિસ્તાન પાસેથી ચામડું ન ખરીદવાનો નિર્ણય કર્યો છે. આગ્રામાં કુલ જે ચામડાની જરૂર છે તેમાંથી 25 ટકા ચામડું પાકિસ્તાન પાસેથી મગાવવામાં આવે છે. એટલે કે હવે રૂ.600 કરોડ જેટલી કિંમતનું ચામડું પાકિસ્તાનમાંથી મગાવવાનું બંધ કરવામાં આવ્યું છે.

ચામડા ઉદ્યોગકારોના કહેવા પ્રમાણે પુલવામા હુમલાને લઈને તેઓ આ  કડક પગલું ભરી રહ્યાં છે. ફૂટવેર લેધર સેક્ટર સાથે જોડાયેલા આયાતકારોનું કહેવું છે કે છેલ્લા કેટલાક વર્ષોથી ભારતમાં પાકિસ્તાનથી મધ્યમ શ્રેણીનું કાફ લેધર મોટા પ્રમાણમાં આવતું. પાકિસ્તાનથી આવતી વસ્તુઓ પર હવે 200 ટકા ડ્યુટી લગાવી દેવાઈ છે. આ હાલતમાં પાકિસ્તાની ચામડાની કિંમત 3 ગણી વધી જશે.

સ્થાનિક કારોબારીઓની સંસ્થા નેશનલ ચેમ્બર ઓફ ઈન્ડસ્ટ્રીઝ એન્ડ કોમર્સે પણ પાકિસ્તાન વિરૂદ્ધ મોરચો ખોલી દીધો છે. નક્કી કરવામાં આવ્યું છે કે પાકિસ્તાનમાં મોકલાતી વસ્તુઓ માટે નેશમલ ચેમ્બર સર્ટિફિકેટ ઑફ ઑરિજિન નહીં આપે. જાહેરાત કરી દેવાઈ કે જ્યાં સુધી પાકિસ્તાન આતંકીઓને પોષવાનું બંધ નહીં કરી દે ત્યાં સુધી આ નિર્ણય પર જ કાયમ રહેવાશે.

પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
રોહિત શર્માએ તેના જન્મદિવસે ફટકારી 'હેટ્રિક', બનાવ્યો અનિચ્છનીય રેકોર્ડ
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે

ઉલ્લેખનીય છે કે આગ્રામાં ફૂટવેરનો કારોબાર પાંચ હજાર કરોડ રૂપિયાથી પણ વધારે છે. તેમાં મોટી સંખ્યામાં જૂતા એવા છે કે જેમાં ઉપરનો ભાગ અને સોલ, બંને જ ચામડાના હોય છે. હાલમાં આગ્રામાં જેટલા ચામડાની જરૂર પડે છે તેમાંથી 25 ટકા ચામડું પાકિસ્તાનથી આવે છે.

[yop_poll id=1553]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

અમિત શાહનો પ્રહાર, કોંગ્રેસના રાજમાં 6-6 મહિના કર્ફ્યૂ રહેતા
અમિત શાહનો પ્રહાર, કોંગ્રેસના રાજમાં 6-6 મહિના કર્ફ્યૂ રહેતા
કોંગ્રેસ નેતા પવન ખેરાનો દાવો, ગુજરાતની અડધો અડધ બેઠકો જીતશે કોંગ્રેસ
કોંગ્રેસ નેતા પવન ખેરાનો દાવો, ગુજરાતની અડધો અડધ બેઠકો જીતશે કોંગ્રેસ
હિંમતનગરમાં નિવૃત ASI અને પત્નીની હત્યા, ડબલ મર્ડરને લઈ તપાસ શરુ
હિંમતનગરમાં નિવૃત ASI અને પત્નીની હત્યા, ડબલ મર્ડરને લઈ તપાસ શરુ
હિંમતનગરમાં PM મોદીની સભામાં એક લાખ લોકો ઉમટશે, વિશાળ ડોમ કરાયો તૈયાર
હિંમતનગરમાં PM મોદીની સભામાં એક લાખ લોકો ઉમટશે, વિશાળ ડોમ કરાયો તૈયાર
ધુવારણ ગામે ક્ષત્રિયોએ ઉમેદવાર મિતેશ પટેલને ગામમાં આવતા અટકાવ્યા-VIDEO
ધુવારણ ગામે ક્ષત્રિયોએ ઉમેદવાર મિતેશ પટેલને ગામમાં આવતા અટકાવ્યા-VIDEO
જય શ્રી રામ કહેવાથી વોટ નહી મળે, બી.એલ સંતોષે ભાજપ નેતાઓને ખખડાવ્યા
જય શ્રી રામ કહેવાથી વોટ નહી મળે, બી.એલ સંતોષે ભાજપ નેતાઓને ખખડાવ્યા
ક્ષત્રિય આંદોલનમાં આવ્યો વળાંક, પદ્મિનીબાએ PM મોદીનું કર્યું સમર્થન
ક્ષત્રિય આંદોલનમાં આવ્યો વળાંક, પદ્મિનીબાએ PM મોદીનું કર્યું સમર્થન
PM મોદીના જાહેર સભા પહેલામાં ક્ષત્રિય સમાજના લોકોને શાંતિ જાળવવા અપીલ
PM મોદીના જાહેર સભા પહેલામાં ક્ષત્રિય સમાજના લોકોને શાંતિ જાળવવા અપીલ
અમિત શાહ એડિટેડ વીડિયો કેસમાં ગુજરાતમાંથી 2 લોકોની ધરપકડ
અમિત શાહ એડિટેડ વીડિયો કેસમાં ગુજરાતમાંથી 2 લોકોની ધરપકડ
સાવલી ગામ પાસેના અકસ્માતમાં મોતનો આંક 7 થયો
સાવલી ગામ પાસેના અકસ્માતમાં મોતનો આંક 7 થયો
g clip-path="url(#clip0_868_265)">