Farmer Protest: અભેદ કિલ્લામાં ફેરવાયું દિલ્હી, ચક્કાજામને લઈને સુરક્ષાર્થે 50000 જવાનો ખડકી દેવાયા

Farmer Protest: પંજાબ, હરિયાણા અને પશ્ચિમ ઉત્તર પ્રદેશના હજારો ખેડૂત 73 દિવસથી દિલ્હીની સરહડો પર અંદોલન કરી રહ્યા છે. વિરોધ કરી રહેલા ખેડુતોની માંગ છે કે કેન્દ્ર દ્વારા પસાર કરવામાં આવેલા ત્રણ કૃષિ કાયદા પાછા ખેંચવામાં આવે.

Farmer Protest: અભેદ કિલ્લામાં ફેરવાયું દિલ્હી, ચક્કાજામને લઈને સુરક્ષાર્થે 50000 જવાનો ખડકી દેવાયા
50000 જવાનો તૈનાત
Follow Us:
Gautam Prajapati
| Edited By: | Updated on: Feb 06, 2021 | 10:14 AM

Farmer Protest: પંજાબ, હરિયાણા અને પશ્ચિમ ઉત્તર પ્રદેશના હજારો ખેડૂત 73 દિવસથી દિલ્હીની સરહડો પર અંદોલન કરી રહ્યા છે. વિરોધ કરી રહેલા ખેડુતોની માંગ છે કે કેન્દ્ર દ્વારા પસાર કરવામાં આવેલા ત્રણ કૃષિ કાયદા પાછા ખેંચવામાં આવે. વિરોધ કરી રહેલા ખેડુતોનું નેતૃત્વ કરી રહેલા સંયુક્ત કિસાન મોરચાએ શુક્રવારે કહ્યું હતું કે દેશના ખેડુતો ત્રણ કલાક માટે શાંતિપૂર્ણ રીતે રાષ્ટ્રીય ધોરીમાર્ગને અવરોધિત કરશે. આ ચક્કા જામ દરમિયાન દિલ્હી પોલીસની મદદ માટે દિલ્હી-NCR વિસ્તારમાં અર્ધસૈનિક દળ પણ ગોઠવવામાં આવ્યા છે.

50000 જવાનો તૈનાત

આજનું રાશિફળ તારીખ : 27-04-2024
IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024

26 જાન્યુઆરીએ બનેલી ઘટના બાદ, તેનું પુનરાવર્તન ના થાય તે માટે દિલ્હીને અભેદ કિલ્લામાં ફેરવવામાં આવ્યું છે. દિલ્હી પોલીસ, અર્ધસૈનિક દળ અને રિઝર્વ ફોર્સના લગભગ 50,000 જવાનો દિલ્હી-NCR વિસ્તારોમાં તૈનાત કરવામાં આવ્યા છે. ખેડૂતોના નાકાબંધી આંદોલન દરમિયાન કોઈ પણ પ્રકારની અનિચ્છનીય ઘટના ન બને તે કારણે 50000 જવાનો ફરજ નિભાવી રહ્યા છે. રાજધાનીમાં કોઈ ઉપદ્રવ સર્જાય તો તેવા સંજોગોમાં ઓછામાં ઓછા 12 મેટ્રો સ્ટેશનોની એન્ટ્રી અને એક્ઝીટ બંદ કરવાના એલર્ટ પર છે. આ ઉપરાંત દ્રોન દ્વારા પણ નજર રાખવામાં આવી રહ્યું છે.

ગાજીપુર બોર્ડર પર ચૂસ્ત બંદોબસ્ત ગાજીપુર બોર્ડર પર પોલીસે ભારે સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દીધો છે. કાંટાળા તાર, બેરીકેડ સાથે વોટર કેનન વાહનોને ગોઠવવામાં આવ્યા છે. જેથી ચક્કાજામ દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ના બને. ખેડૂત સંગઠનોએ દેશભરમાં આજે 12 થી 3 વાગ્યા સુધી ચક્કાજામ કરી આંદોલનને ટેકો આપવાનો નિર્ણય કર્યો છે.

Latest News Updates

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આજે ગુજરાતમાં ગજવશે અનેક સભા
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આજે ગુજરાતમાં ગજવશે અનેક સભા
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
g clip-path="url(#clip0_868_265)">