Gujarati NewsNationalAandolan thi paachad hatva mate taiyar hariyana nu sangthan sindhu border par kari bethak
આંદોલનથી પાછળ હટવા માટે તૈયાર હરિયાણાનું સંગઠન, નારાજ ખેડૂત નેતાઓએ સિંધુ બોર્ડર પર કરી બેઠક
ખેડુત આંદોલન વચ્ચે હરિયાણાનાં ખેડુતોનાં એક વર્ગે પંજાબનાં ખેડુતોથી પોતાને અલગ કરી લીધા હતા. જેના પર મંથન કરવા માટે આજે ખેડુત નેતાઓની બેઠક મળી હતી. ખેડુત આંદોલન વચ્ચે હરિયાણાનાં ખેડુતોએ પોતાને અલગ કરી લીધા હતા. ભારત બંધ પહેલા જ આવા નિર્ણયને લઈને ખેડુત નેતાઓમાં નારાજગી દર્શાવી હતી. જણાવી દઈએ કે હરિયાણાનાં ખેડુત સંગઠનોએ સોમવારે કહ્યું […]
Follow us on
ખેડુત આંદોલન વચ્ચે હરિયાણાનાં ખેડુતોનાં એક વર્ગે પંજાબનાં ખેડુતોથી પોતાને અલગ કરી લીધા હતા. જેના પર મંથન કરવા માટે આજે ખેડુત નેતાઓની બેઠક મળી હતી.
ખેડુત આંદોલન વચ્ચે હરિયાણાનાં ખેડુતોએ પોતાને અલગ કરી લીધા હતા. ભારત બંધ પહેલા જ આવા નિર્ણયને લઈને ખેડુત નેતાઓમાં નારાજગી દર્શાવી હતી. જણાવી દઈએ કે હરિયાણાનાં ખેડુત સંગઠનોએ સોમવારે કહ્યું હતું કે કૃષિ સંશોધન સાથે સ્વીકારવા માટે તેઓ તૈયાર થઈ ગયા છે. આ એ ખેડુત સંગઠન છે કે જે 1,20,000 ખેડુતોનું પ્રતિનિધિત્વ કરતું હોવાનો દાવો કર્યો હતો તે કૃષિ પ્રધાન નરેન્દ્ર તોમરને મળ્યું હતું.
તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો