Gujarati NewsNational24 dams across the state overflow after incessant rain lashed gujarat saurashtra na khedutputro mate sara samachar juo video
સૌરાષ્ટ્રના ખેડૂતપુત્રો માટે છે સારા સમાચાર, જુઓ VIDEO
સૌરાષ્ટ્રમાં જળસંકટ દુર થયા હોવાના એંધાણ મળી રહ્યાં છે કારણ કે સૌરાષ્ટ્રની જીવાદોરી ગણાતા એવા મોટાભાગના ડેમમાં નવા નીર આવ્યા છે. આ નવા નીરના લીધે ખેડૂતો ખેતી પણ સારી રીતે કરી શકશે અને પીવાના પાણીની સમસ્યાનો ઉકેલ પણ આવશે. ખેતીને લઈને નર્મદા પર જે આધાર રાખવો પડતો તેમાં પણ ઘટાડો થશે. આમ સૌરાષ્ટ્રના ખેડૂતો માટે […]
Follow us on
સૌરાષ્ટ્રમાં જળસંકટ દુર થયા હોવાના એંધાણ મળી રહ્યાં છે કારણ કે સૌરાષ્ટ્રની જીવાદોરી ગણાતા એવા મોટાભાગના ડેમમાં નવા નીર આવ્યા છે. આ નવા નીરના લીધે ખેડૂતો ખેતી પણ સારી રીતે કરી શકશે અને પીવાના પાણીની સમસ્યાનો ઉકેલ પણ આવશે. ખેતીને લઈને નર્મદા પર જે આધાર રાખવો પડતો તેમાં પણ ઘટાડો થશે. આમ સૌરાષ્ટ્રના ખેડૂતો માટે આ સારા સમાચાર છે.