કૃષિ બિલ રાજ્યસભામાં રજૂ થયું, બિલથી સુધરશે ખેડૂતોનું જીવન સ્તર: નરેન્દ્રસિંહ તોમર

|

Sep 20, 2020 | 12:24 PM

લોકસભા બાદ રાજ્યસભામાં પણ કૃષિ બિલ આજે રજૂ થયું છે. કેન્દ્રીય કૃષિ પ્રધાન નરેન્દ્ર સિંહ તોમરે બિલ રજૂ કરતા કહ્યું કે, આ બિલથી ખેડૂતોનું જીવન સ્તર સુધરશે. ખેડૂતો ખુલ્લા બજારમાં ગમે ત્યા પાકનું વેચાણ કરી શકશે અને પાક માટે MSP પણ જારી રહશે. મહત્વનું છે કે પંજાબ, હરિયાણા સહિતના રાજ્યમાં આ બિલનો ભારે વિરોધ થઈ […]

કૃષિ બિલ રાજ્યસભામાં રજૂ થયું, બિલથી સુધરશે ખેડૂતોનું જીવન સ્તર: નરેન્દ્રસિંહ તોમર

Follow us on

લોકસભા બાદ રાજ્યસભામાં પણ કૃષિ બિલ આજે રજૂ થયું છે. કેન્દ્રીય કૃષિ પ્રધાન નરેન્દ્ર સિંહ તોમરે બિલ રજૂ કરતા કહ્યું કે, આ બિલથી ખેડૂતોનું જીવન સ્તર સુધરશે. ખેડૂતો ખુલ્લા બજારમાં ગમે ત્યા પાકનું વેચાણ કરી શકશે અને પાક માટે MSP પણ જારી રહશે. મહત્વનું છે કે પંજાબ, હરિયાણા સહિતના રાજ્યમાં આ બિલનો ભારે વિરોધ થઈ રહ્યો છે. બીજી તરફ વિપક્ષી પાર્ટીએ બિલને સીલેક્ટ કમિટિમાં મોકલવાની માંગ કરી છે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Next Article