સુશાંતસિંહ રાજપૂતના મોતની તપાસ ગુજરાત કેડરના IPS મનોજ શશીધર અને ગગનદીપ ગંભીરને સોંપાઈ,CBIની સ્પેશિયલ ઈન્વિસ્ટિગેશન ટીમની આગેવાનીમાં કેસનો ધમધમાટ શરૂ,રિયા ચક્રવર્તી સહિત 6 લોકો સામે ફરિયાદ નોંધાઈ

સુશાંતસિંહ રાજપૂતના મોતની તપાસ કેસમાં સીબીઆઈએ તપાસ હાથમાં લેતાં જ રિયા ચક્રવર્તી સહિત 6 લોકો સામે ફરિયાદ નોંધી છે અને બિહાર પોલીસના પણ સંપર્કમાં રહી વધુ વિગતો મેળવી રહી છે. દરમિયાન કેન્દ્રની સૂચના બાદ આ કેસની તપાસ ગુજરાત કેડરના આઇપીએસ મનોજ શશીધર અને ગગનદીપ ગંભીર કરી રહ્યા છે. CBI તપાસ માટે કેન્દ્ર સરકારે નોટિફિકેશન રિલીઝ […]

સુશાંતસિંહ રાજપૂતના મોતની તપાસ ગુજરાત કેડરના IPS મનોજ શશીધર અને ગગનદીપ ગંભીરને સોંપાઈ,CBIની સ્પેશિયલ ઈન્વિસ્ટિગેશન ટીમની આગેવાનીમાં કેસનો ધમધમાટ શરૂ,રિયા ચક્રવર્તી સહિત 6 લોકો સામે ફરિયાદ નોંધાઈ
http://tv9gujarati.in/sushant-sinh-raj…6-saame-fariyaad/
Follow Us:
| Updated on: Aug 06, 2020 | 6:05 PM

સુશાંતસિંહ રાજપૂતના મોતની તપાસ કેસમાં સીબીઆઈએ તપાસ હાથમાં લેતાં જ રિયા ચક્રવર્તી સહિત 6 લોકો સામે ફરિયાદ નોંધી છે અને બિહાર પોલીસના પણ સંપર્કમાં રહી વધુ વિગતો મેળવી રહી છે. દરમિયાન કેન્દ્રની સૂચના બાદ આ કેસની તપાસ ગુજરાત કેડરના આઇપીએસ મનોજ શશીધર અને ગગનદીપ ગંભીર કરી રહ્યા છે. CBI તપાસ માટે કેન્દ્ર સરકારે નોટિફિકેશન રિલીઝ કરી દીધું છે. તપાસના આ ધમાધમાટ વચ્ચે CBIની સ્પેશિયલ ઈન્વિસ્ટિગેશન ટીમમાં ગુજરાત કેડરના બે IPSની આગેવાનીમાં આ કેસની તપાસ થશે. CBIની સીટ ગુજરાત કેડરના IPS મનોજ શશીધર અને ગગનદીપ ગંભીર સુશાંતસિંહ રાજપૂત મૃત્યુ કેસની તપાસ કરશે.

Latest News Updates

મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">