સુશાંતસિંહ રાજપૂતના મોતની તપાસ ગુજરાત કેડરના IPS મનોજ શશીધર અને ગગનદીપ ગંભીરને સોંપાઈ,CBIની સ્પેશિયલ ઈન્વિસ્ટિગેશન ટીમની આગેવાનીમાં કેસનો ધમધમાટ શરૂ,રિયા ચક્રવર્તી સહિત 6 લોકો સામે ફરિયાદ નોંધાઈ
સુશાંતસિંહ રાજપૂતના મોતની તપાસ કેસમાં સીબીઆઈએ તપાસ હાથમાં લેતાં જ રિયા ચક્રવર્તી સહિત 6 લોકો સામે ફરિયાદ નોંધી છે અને બિહાર પોલીસના પણ સંપર્કમાં રહી વધુ વિગતો મેળવી રહી છે. દરમિયાન કેન્દ્રની સૂચના બાદ આ કેસની તપાસ ગુજરાત કેડરના આઇપીએસ મનોજ શશીધર અને ગગનદીપ ગંભીર કરી રહ્યા છે. CBI તપાસ માટે કેન્દ્ર સરકારે નોટિફિકેશન રિલીઝ […]
સુશાંતસિંહ રાજપૂતના મોતની તપાસ કેસમાં સીબીઆઈએ તપાસ હાથમાં લેતાં જ રિયા ચક્રવર્તી સહિત 6 લોકો સામે ફરિયાદ નોંધી છે અને બિહાર પોલીસના પણ સંપર્કમાં રહી વધુ વિગતો મેળવી રહી છે. દરમિયાન કેન્દ્રની સૂચના બાદ આ કેસની તપાસ ગુજરાત કેડરના આઇપીએસ મનોજ શશીધર અને ગગનદીપ ગંભીર કરી રહ્યા છે. CBI તપાસ માટે કેન્દ્ર સરકારે નોટિફિકેશન રિલીઝ કરી દીધું છે. તપાસના આ ધમાધમાટ વચ્ચે CBIની સ્પેશિયલ ઈન્વિસ્ટિગેશન ટીમમાં ગુજરાત કેડરના બે IPSની આગેવાનીમાં આ કેસની તપાસ થશે. CBIની સીટ ગુજરાત કેડરના IPS મનોજ શશીધર અને ગગનદીપ ગંભીર સુશાંતસિંહ રાજપૂત મૃત્યુ કેસની તપાસ કરશે.