AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સુશાંતસિંહ રાજપૂતના મોતની તપાસ ગુજરાત કેડરના IPS મનોજ શશીધર અને ગગનદીપ ગંભીરને સોંપાઈ,CBIની સ્પેશિયલ ઈન્વિસ્ટિગેશન ટીમની આગેવાનીમાં કેસનો ધમધમાટ શરૂ,રિયા ચક્રવર્તી સહિત 6 લોકો સામે ફરિયાદ નોંધાઈ

સુશાંતસિંહ રાજપૂતના મોતની તપાસ કેસમાં સીબીઆઈએ તપાસ હાથમાં લેતાં જ રિયા ચક્રવર્તી સહિત 6 લોકો સામે ફરિયાદ નોંધી છે અને બિહાર પોલીસના પણ સંપર્કમાં રહી વધુ વિગતો મેળવી રહી છે. દરમિયાન કેન્દ્રની સૂચના બાદ આ કેસની તપાસ ગુજરાત કેડરના આઇપીએસ મનોજ શશીધર અને ગગનદીપ ગંભીર કરી રહ્યા છે. CBI તપાસ માટે કેન્દ્ર સરકારે નોટિફિકેશન રિલીઝ […]

સુશાંતસિંહ રાજપૂતના મોતની તપાસ ગુજરાત કેડરના IPS મનોજ શશીધર અને ગગનદીપ ગંભીરને સોંપાઈ,CBIની સ્પેશિયલ ઈન્વિસ્ટિગેશન ટીમની આગેવાનીમાં કેસનો ધમધમાટ શરૂ,રિયા ચક્રવર્તી સહિત 6 લોકો સામે ફરિયાદ નોંધાઈ
http://tv9gujarati.in/sushant-sinh-raj…6-saame-fariyaad/
| Updated on: Aug 06, 2020 | 6:05 PM
Share

સુશાંતસિંહ રાજપૂતના મોતની તપાસ કેસમાં સીબીઆઈએ તપાસ હાથમાં લેતાં જ રિયા ચક્રવર્તી સહિત 6 લોકો સામે ફરિયાદ નોંધી છે અને બિહાર પોલીસના પણ સંપર્કમાં રહી વધુ વિગતો મેળવી રહી છે. દરમિયાન કેન્દ્રની સૂચના બાદ આ કેસની તપાસ ગુજરાત કેડરના આઇપીએસ મનોજ શશીધર અને ગગનદીપ ગંભીર કરી રહ્યા છે. CBI તપાસ માટે કેન્દ્ર સરકારે નોટિફિકેશન રિલીઝ કરી દીધું છે. તપાસના આ ધમાધમાટ વચ્ચે CBIની સ્પેશિયલ ઈન્વિસ્ટિગેશન ટીમમાં ગુજરાત કેડરના બે IPSની આગેવાનીમાં આ કેસની તપાસ થશે. CBIની સીટ ગુજરાત કેડરના IPS મનોજ શશીધર અને ગગનદીપ ગંભીર સુશાંતસિંહ રાજપૂત મૃત્યુ કેસની તપાસ કરશે.

ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
g clip-path="url(#clip0_868_265)">