Mumbai: મુંબઈની લોકલ ટ્રેનોને રિપ્લેસ કરશે વંદે ભારત મેટ્રો ! ટૂંક જ સમયમાં જ દોડાવાશે, ભીડથી મળશે છુટકારો

મુંબઈ રેલ્વે વિકાસ કોર્પોરેશન (MRVC) ના અધિકારીએ માહિતી આપી હતી કે રેલ્વે બોર્ડ તરફથી મંજૂરી મળ્યા બાદ ટૂંક સમયમાં જ અહીંની લોકલ ટ્રેનોને વંદે ભારત મેટ્રો દ્વારા બદલવામાં આવશે એટલે કે લોકલ ટ્રેનોને વંદે ભારત મેટ્રો રિપ્લેસ કરશે.

Mumbai: મુંબઈની લોકલ ટ્રેનોને રિપ્લેસ કરશે વંદે ભારત મેટ્રો ! ટૂંક જ સમયમાં જ દોડાવાશે, ભીડથી મળશે છુટકારો
Soon Vande Bharat Metro will run instead of local trains in Mumbai
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 22, 2023 | 1:30 PM

મુંબઈ લોકલ ટ્રેનમાં મુસાફરી કરતા મુસાફરો માટે સારા સમાચાર આવ્યા છે. હવે તેમને રોજીંદી મુસાફરી દરમિયાન ભીડની સમસ્યાથી છુટકારો મળશે. ખરેખર, રેલવે ટૂંક સમયમાં મુંબઈમાં વંદે ભારત મેટ્રો લાવવાની યોજના બનાવી રહ્યું છે.

મુંબઈ રેલ્વે વિકાસ કોર્પોરેશન (MRVC) ના અધિકારીએ માહિતી આપી હતી કે રેલ્વે બોર્ડ તરફથી મંજૂરી મળ્યા બાદ ટૂંક સમયમાં જ અહીંની લોકલ ટ્રેનોને વંદે ભારત મેટ્રો દ્વારા બદલવામાં આવશે એટલે કે લોકલ ટ્રેનોને વંદે ભારત મેટ્રો રિપ્લેસ કરશે. રેલવે મુંબઈમાં 238 વંદે ભારત મેટ્રો ચલાવવાની યોજના બનાવી રહી છે.

મુંબઈમાં વંદેભારત મેટ્રો લેશે લોકલ ટ્રેનની જગ્યા

MRVCના સત્તાવાર મુખ્ય પ્રવક્તા સુનિલ ઉદાસીએ આ વાતની પુષ્ટિ કરતા કહ્યું કે લોકલ ટ્રેનમાં મુસાફરી કરતા મુસાફરો માટે સારા સમાચાર છે. વંદે મેટ્રો ખરીદવાની મંજુરી મળ્યા બાદ અમે અન્ય તમામ પ્રક્રિયાઓ કરવાની પ્રક્રિયામાં છીએ. રેલ્વે બોર્ડ તરફથી મંજૂરી મળ્યા બાદ, MRVCએ વંદે મેટ્રો માટે બે ડેપોના નિર્માણને પણ મંજૂરી આપી દીધી છે. આ ઉપરાંત આ વંદે મેટ્રો ટ્રેનો મેક ઇન ઇન્ડિયા હેઠળ બનાવવામાં આવશે.

પ્રેગનેન્સીમાં પપૈયુ ખાવાથી મીસકેરેજ થઇ શકે ? જાણો શું કહે છે ડોક્ટર્સ
નહાતી વખતે કાનમાં પાણી ભરાઈ જાય તો કેવી રીતે કરશો દૂર? જાણો અહીં
એક મહિના સુધી ભીંડાનું પાણી પીવાથી થશે આ ફાયદા
જૂનું કૂલર ઠંડી હવા નથી આપતુ, તો આ ટીપ્સ અપનાવો
આજનું રાશિફળ તારીખ 28-03-2024
IVF ટેકનીક દ્વારા કઈ ઉંમર સુધી માતા-પિતા બની શકાય ?

વંદે મેટ્રો ટ્રેનની જાહેરાત રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે આ વર્ષે સામાન્ય અને રેલ બજેટ રજૂ કર્યા બાદ કરી હતી. આ જાહેરાત બાદથી રેલવે બોર્ડ વંદે મેટ્રો ચલાવવામાં વ્યસ્ત છે. મુંબઈની લોકલ ટ્રેનો દરરોજ લગભગ 80 લાખ મુસાફરોને લઈ જાય છે. મધ્ય રેલવે લગભગ 1700 ટ્રેનોનું સંચાલન કરે છે અને પશ્ચિમ રેલવે આ મુસાફરો માટે દરરોજ લગભગ 1400 ટ્રેનોનું સંચાલન કરે છે. વંદે મેટ્રોને મંજૂરી મળતા જ આ મુસાફરોને નવા અનુભવ સાથે મુસાફરી કરવાનો મોકો મળશે.

મેક ઇન ઇન્ડિયા હેઠળ તૈયાર કરવામાં આવશે

MRVCએ કહ્યું કે તેના રેક્સ મુંબઈ અર્બન ટ્રાન્સપોર્ટ પ્રોજેક્ટ-III (MUTP-III) અને 3A (MUTP-3A) હેઠળ ખરીદવામાં આવશે. તેમણે કહ્યું કે આ ટ્રેનો ઉદ્યોગ અને આંતરિક વેપારને પ્રોત્સાહન આપવા માટે બનાવવામાં આવશે. આ સાથે તેને કેન્દ્ર સરકારની મેક ઇન ઇન્ડિયાની માર્ગદર્શિકા હેઠળ તૈયાર કરવામાં આવશે. MUTP-III અને MUTP 3A પ્રોજેક્ટની કિંમત અનુક્રમે રૂ. 10,947 કરોડ અને રૂ. 33,690 કરોડ છે. તે MRVC દ્વારા 35 વર્ષની જાળવણી સાથે પ્રાપ્ત કરવામાં આવશે.

Latest News Updates

અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Dahod : લીમડી-વરોડ ટોલબુથના ટેક્સમાં થશે વધારો
Dahod : લીમડી-વરોડ ટોલબુથના ટેક્સમાં થશે વધારો
ડેરી અને હોટલ ઉદ્યોગ પર IT દરોડા દરમિયાન બિન હિસાબી વ્યવહાર મળ્યા
ડેરી અને હોટલ ઉદ્યોગ પર IT દરોડા દરમિયાન બિન હિસાબી વ્યવહાર મળ્યા
Rajkot : પરસોત્તમ રૂપાલાની મુશ્કેલીમાં થઇ શકે છે વધારો
Rajkot : પરસોત્તમ રૂપાલાની મુશ્કેલીમાં થઇ શકે છે વધારો
ચંદુ શિહોરા સામેના વિરોધને શાંત પાડવા પાટીલ સુરેન્દ્રનગર પહોંચ્યા
ચંદુ શિહોરા સામેના વિરોધને શાંત પાડવા પાટીલ સુરેન્દ્રનગર પહોંચ્યા
g clip-path="url(#clip0_868_265)">