મહારાષ્ટ્ર : CM ઠાકરેની મંદિરના પ્રતિનિધિઓ સાથે મીટિંગ, સાંઈ જન્મસ્થળ વિવાદ શાંત

|

Jan 20, 2020 | 4:45 PM

સાંઈ જન્મસ્થાન વિવાદનો અંત આવી ગયો છે. મહારાષ્ટ્રના સીએમએ આ અંગે શિરડી મંદિરના ટ્ર્સ્ટના સીઈઓ, પાથરી ગ્રામસભાની સાથે એક મીટીંગ બોલાવી હતી. જેમાં આશ્વાસન આપવામાં આવ્યું છે કે જન્મસ્થળને લઈને કોઈ જ વિવાદ નહીં થાય. Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો Web Stories View more 3 વર્ષમાં […]

મહારાષ્ટ્ર : CM ઠાકરેની મંદિરના પ્રતિનિધિઓ સાથે મીટિંગ, સાંઈ જન્મસ્થળ વિવાદ શાંત
Shiv Sena chief Uddhav Thackeray demands for Ram mandir in Ayodhya

Follow us on

સાંઈ જન્મસ્થાન વિવાદનો અંત આવી ગયો છે. મહારાષ્ટ્રના સીએમએ આ અંગે શિરડી મંદિરના ટ્ર્સ્ટના સીઈઓ, પાથરી ગ્રામસભાની સાથે એક મીટીંગ બોલાવી હતી. જેમાં આશ્વાસન આપવામાં આવ્યું છે કે જન્મસ્થળને લઈને કોઈ જ વિવાદ નહીં થાય.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર
રેલવેની ટિકિટ પર લખેલા આ કોડ્સ જણાવશે કે વેઇટિંગ લિસ્ટ કન્ફર્મ થશે કે નહીં, જાણો
બાળકોને You Tube ચલાવવા માટે આપી રહ્યા છો ફોન? પહેલા સેટિંગ કરી દો
આજનું રાશિફળ તારીખ : 27-04-2024

 

આ પણ વાંચો :   જેલમાંથી ખંડણીનું નેટવર્ક ચલાવવાના કેસમાં વિશાલ ગોસ્વામી સહિત 3 આરોપીઓના રિમાન્ડ મંજૂર


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

બેઠકમાં શિરડીથી શિવસેનાના નેતા કમલાકર કોટેએ જાણકારી આપી કે સીએમ દ્વારા બેઠકમાં હાજર રહેલાં પ્રતિનિધિઓને પૂછવામાં આવ્યું હતું કે શું તેઓ પાથરીમાં જે ફંડ આપવામાં આવી રહ્યું છે તેના વિરોધમાં છે? આ પ્રશ્નના જવાબમાં શિરડીના પ્રતિનિધિેએ કહ્યું કે કોઈપણ ગામના વિકાસ માટે ફંડ આપવામાં આવે તો તેમને કોઈ જ વાંધો નથી. શિરડી ધર્મસ્થાન હવે સંતુષ્ટ છે કારણ કે મુખ્યમંત્રીએ તેમની તમામ માગણીઓેને સ્વીકારી લીધી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

મુખ્યમંત્રીએ પ્રતિનિધિ મંડળને આશ્વાસન પણ આપ્યું છે કે સાંઈ જન્મસ્થળને લઈને કોઈ જ વિવાદ નહીં થાય. આ સિવાય 100 કરોડ રુપિયાની મોટી રકમ પાથરી ગામના વિકાસ માટે ફાળવવામાં આવશે. આ વિવાદને લઈને શિરડી બંધ કરવાની જાહેરાત કરવામાં આવી હતી જો કે બાદમાં બધું થાળે પડ્યું હતું.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article