Parambir Singh: પરમબીર સિંહ વિરુદ્ધ મુંબઈની કિલા કોર્ટમાંથી બિનજામીનપાત્ર વોરંટ કરાયું જાહેર, આ પહેલા થાણે કોર્ટે ઈશ્યુ કર્યું હતું વોરંટ

મુંબઈની કિલા કોર્ટે મુંબઈના ભૂતપૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહ સામે અરેસ્ટ વોરંટ બહાર પાડ્યું છે.

Parambir Singh: પરમબીર સિંહ વિરુદ્ધ મુંબઈની કિલા કોર્ટમાંથી બિનજામીનપાત્ર વોરંટ કરાયું જાહેર, આ પહેલા થાણે કોર્ટે ઈશ્યુ કર્યું હતું વોરંટ
Parambir Singh
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 30, 2021 | 6:10 PM

Mumbai: મુંબઈની કિલા કોર્ટે મુંબઈના ભૂતપૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહ (Parambir Singh) સામે અરેસ્ટ વોરંટ બહાર પાડ્યું છે. આ બિનજામીનપાત્ર વોરંટ આજે (30 ઓક્ટોબર, શનિવાર) એક દિવસ પહેલા થાણે કોર્ટ દ્વારા જાહેર કરવામાં આવેલા વોરંટ પછી બહાર પાડવામાં આવ્યું છે. મુંબઈ ક્રાઈમ બ્રાન્ચની અરજી પર કાર્યવાહી કરતા મુંબઈની કિલા કોર્ટે આ બિનજામીનપાત્ર વોરંટ જાહેર કર્યું છે. પરમબીર સિંહ ઉપરાંત મુંબઈની કિલા કોર્ટે વિનય સિંહ, રિયાઝ ભાટી સામે પણ ધરપકડ માટે બિનજામીનપાત્ર વોરંટ જાહેર કર્યું છે.

મુંબઈ અને પડોશી થાણે જિલ્લાના કેટલાક પોલીસ સ્ટેશનોમાં પરમબીર સિંહ વિરુદ્ધ કેસ નોંધાયેલા છે. IPS અધિકારી વિરુદ્ધ લુકઆઉટ નોટિસ પણ જારી કરવામાં આવી છે, પરંતુ તપાસ એજન્સીઓ હજુ સુધી તેને શોધી શકી નથી. આવી સ્થિતિમાં થાણે કોર્ટ બાદ હવે મુંબઈની કિલા કોર્ટે તેની સામે બિનજામીનપાત્ર વોરંટ જાહેર કર્યું છે.

ગુરુવારે થાણેની કોર્ટે બિનજામીનપાત્ર વોરંટ જાહેર કર્યું હતું

ગુરુવારે થાણેની કોર્ટે પરમબીર સિંહ વિરુદ્ધ બિનજામીનપાત્ર વોરંટ જારી કર્યું હતું. બુધવારે જ મહારાષ્ટ્ર સરકારે પરમવીર સિંહ વિરુદ્ધ કડક પગલાં લીધાં અને તેમનો પગાર પર રોક લગાવી હતી. કોર્ટે પોતાના આદેશમાં કહ્યું કે, રિકવરી કેસમાં આરોપી પરમવીર સિંહ આઈપીસીની ઘણી કલમોમાં આરોપી છે અને આવી સ્થિતિમાં કોર્ટ પોલીસને આ નિર્દેશ આપે છે કે તેઓ આરોપીની ધરપકડ કરે અને તેને કોર્ટમાં રજૂ કરે.

ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.
ઉનાળામાં હાર્ટ એટેક આવવાના 1 મહિના પહેલા શરીરમાં દેખાય છે આટલા લક્ષણ

પરમબીર સિંહને એન્ટિલિયા વિસ્ફોટક કેસમાં આરોપી બનાવવામાં આવ્યા હતા. આ પછી પરમબીર સિંહ રજા પર ગયા અને ત્યારથી તે ફરાર છે. ત્યારથી મહારાષ્ટ્ર સરકાર પરમબીર સિંહને શોધી રહી છે. આ માટે રાજ્ય સરકાર અનેક પ્રયાસો કરી રહી છે. આ ઉપરાંત મહારાષ્ટ્ર સરકાર મુંબઈ પોલીસના પૂર્વ કમિશનરને ભોગડુ જાહેર કરવાનો પણ પ્રયાસ કરી રહી છે. મળતી માહિતી મુજબ રાજ્ય સરકાર આ અંગે જરૂરી પગલાં લઈ રહી છે. પરમબીર સિંહને કોર્ટમાં હાજર થવા માટે અનેક વખત સમન્સ પાઠવવામાં આવ્યા છે. પરંતુ તેમની પાસે કોઈ સુરાગ નથી. તપાસ એજન્સીઓને શંકા છે કે કદાચ પરમબીર સિંહ દેશ છોડીને ભાગી ગયો છે.

આ પણ વાંચો: IBPS RRB Result 2021: ઓફિસર સ્કેલ I અને ઓફિસ આસિસ્ટન્ટનું પ્રોવિઝનલ લિસ્ટ થયુ જાહેર, આ રીતે ચકાસો

આ પણ વાંચો: UPSC Prelims Result 2021: સિવિલ સર્વિસીસ પ્રિલિમ પરિક્ષાના પરિણામો થયા જાહેર, સીધી લિંક દ્વારા કરો ચેક

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">