મહારાષ્ટ્રમાં 24 કલાકમાં કોરોનાના લીધે 105 લોકોના મોત, પોઝિટિવ કેસ 56 હજારને પાર

|

Sep 28, 2020 | 6:12 PM

મહારાષ્ટ્રમાં કોરોના વાઈરસના કેસ સતત વધી રહ્યાં છે અને તેના લીધે ગંભીર સ્થિતિનું નિર્માણ થયું છે. મહારાષ્ટ્રમાં છેલ્લાં 24 કલાકમાં કોરોનાના નવા 2190 કેસ નોંધાયા છે. રાજ્યમાં આ નવા કેસ સાથે કુલ કેસની સંખ્યા વધીને 56948 થઈ ગઈ છે. રાજ્યમાં કોરોના વાઈરસના એક્ટિવ કેસ 37125 છે.   Web Stories View more આજનું રાશિફળ તારીખ : […]

મહારાષ્ટ્રમાં 24 કલાકમાં કોરોનાના લીધે 105 લોકોના મોત, પોઝિટિવ કેસ 56 હજારને પાર

Follow us on

મહારાષ્ટ્રમાં કોરોના વાઈરસના કેસ સતત વધી રહ્યાં છે અને તેના લીધે ગંભીર સ્થિતિનું નિર્માણ થયું છે. મહારાષ્ટ્રમાં છેલ્લાં 24 કલાકમાં કોરોનાના નવા 2190 કેસ નોંધાયા છે. રાજ્યમાં આ નવા કેસ સાથે કુલ કેસની સંખ્યા વધીને 56948 થઈ ગઈ છે. રાજ્યમાં કોરોના વાઈરસના એક્ટિવ કેસ 37125 છે.

 

આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

તસ્વીર પ્રતિકાત્મક છે.

આ પણ વાંચો :  ગુજરાતમાં 24 કલાકમાં કોરોનાના નવા 376 કેસ, 23 મોત જ્યારે 410 દર્દીને અપાઈ રજા, જાણો જિલ્લા મુજબ વિગત


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

70-80 ટકા લોકો કોરોના પોઝિટિવ પણ લક્ષણ નહીં
મહારાષ્ટ્રમાં કોરોના વાઈરસને લઈને સૌથી ગંભીર વાત એ છે કે 70-80 ટકા એવા લોકો છે જે કોરોના પોઝિટિવ તો છે પણ કોરોના વાઈરસના લક્ષણ તેમના શરીરમાં નથી. રાજ્યમાં કોરોના વાઈરસના કેસ 14 દિવસમાં બમણા થઈ રહ્યાં છે. જ્યારે પહેલાં કોરોના વાઈરસના કેસથી બમણા થવાનો દર 3 દિવસ હતો.. રાજ્યમાં અલગ અલગ 72 લેબની સુવિધા ઉભી કરવામાં આવી છે અને કોરોનાનું ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

છેલ્લાં 24 કલાકમાં રેકોર્ડ 105 લોકોના મોત
મહારાષ્ટ્રમાં કોરોના વાઈરસના લીધે સૌથી વધારે મોત છેલ્લાં 24 કલાકમાં નોંધાયા છે. રાજ્યમાં 105 લોકોએ એક જ દિવસમાં જીવ ગુમાવ્યો છે. આમ રાજ્યમાં કોરોનાથી મોતનો આંકડો 1897 સુધી પહોંચી ગયો છે. આ પહેલાં મંગળવારના રોજ કોરોનાના લીધે 97 લોકોના જીવ ગયા હતા.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

 

 

Published On - 4:36 pm, Wed, 27 May 20

Next Article