મુંબઈમાં મૂશળધાર વરસાદ, રેલ્વે સેવા ઠપ્પ, જનજીવન ખોરવાયુ, NDRFની 3 ટીમ સજજ, દુકાનો-ઓફિસ બંધ રાખવા આદેશ

મુંબઈમાં ગઈકાલ રાત્રીથી વરસી રહેલા ભારે વરસાદને પગલે, સમગ્ર મુંબઈનું જનજીવન ખોરવાઈ ગયુ છે. મુંબઈના અનેક નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે. પાટા ઉપર પાણી ફરી વળતા પશ્ચિમ રેલ્વેની સેવા બંધ કરવાની ફરજ પડી છે. હાર્બર લાઈનની પણ સેવાઓ ખોરવાઈ ગઈ છે. હજુ પણ વરસાદ વરસવાની હવામાન વિભાગની આગાહી હોવાથી, વહીવટીતંત્રે એનડીઆરએફની ત્રણ ટીમને […]

મુંબઈમાં મૂશળધાર વરસાદ, રેલ્વે સેવા ઠપ્પ, જનજીવન ખોરવાયુ, NDRFની 3 ટીમ સજજ, દુકાનો-ઓફિસ બંધ રાખવા આદેશ
Follow Us:
| Updated on: Aug 04, 2020 | 6:20 AM

મુંબઈમાં ગઈકાલ રાત્રીથી વરસી રહેલા ભારે વરસાદને પગલે, સમગ્ર મુંબઈનું જનજીવન ખોરવાઈ ગયુ છે. મુંબઈના અનેક નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે. પાટા ઉપર પાણી ફરી વળતા પશ્ચિમ રેલ્વેની સેવા બંધ કરવાની ફરજ પડી છે. હાર્બર લાઈનની પણ સેવાઓ ખોરવાઈ ગઈ છે. હજુ પણ વરસાદ વરસવાની હવામાન વિભાગની આગાહી હોવાથી, વહીવટીતંત્રે એનડીઆરએફની ત્રણ ટીમને સજજ કરી દેવાઈ છે. ઠેર ઠેર ભરાયેલા વરસાદી પાણીને લઈને વધુ કોઈ સમસ્યા ના સર્જાય તે માટે જીવનજરૂરી ચીજવસ્તુ સિવાયની દુકાનો અને ઓફિસો બંધ રાખવા બીએમસીએ આદેશ આપ્યો છે. વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે પર ટ્રાફિક જામ થયો છે.અંધેરી સબવે, મિલન સબવે, મલાડ સબવેમાં વરસાદી પાણી ઘુસી ગયા છે. ભારે વરસાદને પગલે મુંબઈનું ઘબકતુ જનજીવન સ્થગિત થઈ ગયું હોય તેવુ લાગે છે.

Latest News Updates

મતદાનના એક દિવસ પૂર્વે જામસાહેબે પત્ર લખી ટીકાકારોને આપ્યો જવાબ
મતદાનના એક દિવસ પૂર્વે જામસાહેબે પત્ર લખી ટીકાકારોને આપ્યો જવાબ
સાબરકાંઠા બેઠક પર કોણ મારશે બાજી? ભાજપ સળંગ ચોથી વાર રહેશે સફળ! જુઓ
સાબરકાંઠા બેઠક પર કોણ મારશે બાજી? ભાજપ સળંગ ચોથી વાર રહેશે સફળ! જુઓ
સાબરકાંઠાઃ મતદાન મથક પર ગરમીમાં પણ મતદારોને નહીં પડે તકલીફ, તંત્ર સજ્જ
સાબરકાંઠાઃ મતદાન મથક પર ગરમીમાં પણ મતદારોને નહીં પડે તકલીફ, તંત્ર સજ્જ
રાજ્યમાં મતદાનના દિવસે આ શહેરોમાં હિટવેવની આગાહી
રાજ્યમાં મતદાનના દિવસે આ શહેરોમાં હિટવેવની આગાહી
નિલેશ કુંભાણી સામે ફોજદારી કાર્યવાહી કરવા કોંગ્રેસની કવાયત
નિલેશ કુંભાણી સામે ફોજદારી કાર્યવાહી કરવા કોંગ્રેસની કવાયત
ભરૂચમાં મામા - ભાણાના જંગમાં કોણ ભારે પડશે?
ભરૂચમાં મામા - ભાણાના જંગમાં કોણ ભારે પડશે?
ભરૂચમાં અનિચ્છનીય બનાવ ન બને તે માટે 2800 પોલીસકર્મી ખડેપગે રહેશે
ભરૂચમાં અનિચ્છનીય બનાવ ન બને તે માટે 2800 પોલીસકર્મી ખડેપગે રહેશે
નર્મદા નદીના ટાપુ પર બનશે દેશનું સૌથી અલાયદું મતદાન મથક
નર્મદા નદીના ટાપુ પર બનશે દેશનું સૌથી અલાયદું મતદાન મથક
અમદાવાદની શાળાઓમાં બોમ્બની ધમકી મામલે આવ્યું મોટુ અપડેટ
અમદાવાદની શાળાઓમાં બોમ્બની ધમકી મામલે આવ્યું મોટુ અપડેટ
ચૂંટણી પૂર્વે ક્ષત્રિય જાગીદાર સમાજનું ભાજપને સમર્થન
ચૂંટણી પૂર્વે ક્ષત્રિય જાગીદાર સમાજનું ભાજપને સમર્થન
g clip-path="url(#clip0_868_265)">