મુંબઈના CST રેલવે સ્ટેશન પાસેનો ફૂટઓવર બ્રિજ ધરાશાયી, અનેક લોકો દટાયા હોવાની સંભાવના

|

Mar 14, 2019 | 3:29 PM

મુંબઈના રેલવે સ્ટેશનની નજીક આવેલો ફૂટઓવર બ્રિજ ધરાશયી થયો જેને લઈને અનેક લોકો દટાયા છે. હાલ સુધીમાં 4 લોકોના મૃત્યુના પણ સમાચાર મળી રહ્યાં છે. આ આંકડાઓમાં ફેરફાર થઈ શકે અને ઈજાગ્રસ્તોનો પણ આંક વધી શકે છે. બચાવ કામગીરી હાલ જોરશોરમાં ચાલી રહી છે.  હાલ સુધીમાં 28 જેટલાં લોકો જખમી થયાં છે અને તેમને સારવાર […]

મુંબઈના CST રેલવે સ્ટેશન પાસેનો ફૂટઓવર બ્રિજ ધરાશાયી, અનેક લોકો દટાયા હોવાની સંભાવના

Follow us on

મુંબઈના રેલવે સ્ટેશનની નજીક આવેલો ફૂટઓવર બ્રિજ ધરાશયી થયો જેને લઈને અનેક લોકો દટાયા છે. હાલ સુધીમાં 4 લોકોના મૃત્યુના પણ સમાચાર મળી રહ્યાં છે. આ આંકડાઓમાં ફેરફાર થઈ શકે અને ઈજાગ્રસ્તોનો પણ આંક વધી શકે છે. બચાવ કામગીરી હાલ જોરશોરમાં ચાલી રહી છે. 

હાલ સુધીમાં 28 જેટલાં લોકો જખમી થયાં છે અને તેમને સારવાર આપવામાં આવી રહી છે. મુંબઈમાં આ સમયે લોકો પોતાના ઘરે જતાં હોય છે ત્યારે જ આ બ્રિજ તૂટી પડ્યો છે. મુબંઈ પોલીસ, રેલવે પોલીસની સાથે ક્વિક રિસ્પોન્સ ટીમને આ બચાવ કાર્યમાં લગાવી દેવાઈ છે.  4 જેટલા લોકોના મૃત્યુના સમાચાર પણ મળી રહ્યાં છે. બચાવ કામગીરીના લીધે હજી આ આંકડાઓ વધી શકે છે અને ટીમો હાલ બચાવ કામગીરીમાં લગાડી દેવામાં આવી છે.

આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 3:13 pm, Thu, 14 March 19

Next Article