મુંબઈ: ભિવંડીમાં 3 માળની ઈમારત ધરાશાયી, 5 લોકોનાં મોત 20 લોકોનુ કરાયુ રેસ્ક્યુ

|

Sep 21, 2020 | 8:03 AM

મુંબઈના ભિવંડીમાં 3 માળની ઈમારત ધરાશાયી થયાની ઘટના બની છે. 5 લોકોનાં મોત નિપજયાં જ્યારે 20થી વધુ લોકોની બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. અન્ય લોકોની બચાવ કામગીરી ચાલુ હોવાનું NDRFદ્વારા જાણવા મળ્યું છે. ધરાશાયી થયેલી ઇમારત 30 વર્ષ જૂની હોવાના અહેવાલ પણ સામે આવી રહ્યા છે. પટેલ કમ્પાઉન્ડમાં જિલાની બિલ્ડીંગ આવેલી છે. બિલ્ડીંગને મનપાએ […]

મુંબઈ: ભિવંડીમાં 3 માળની ઈમારત ધરાશાયી, 5 લોકોનાં મોત 20 લોકોનુ કરાયુ રેસ્ક્યુ

Follow us on

મુંબઈના ભિવંડીમાં 3 માળની ઈમારત ધરાશાયી થયાની ઘટના બની છે. 5 લોકોનાં મોત નિપજયાં જ્યારે 20થી વધુ લોકોની બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. અન્ય લોકોની બચાવ કામગીરી ચાલુ હોવાનું NDRFદ્વારા જાણવા મળ્યું છે. ધરાશાયી થયેલી ઇમારત 30 વર્ષ જૂની હોવાના અહેવાલ પણ સામે આવી રહ્યા છે. પટેલ કમ્પાઉન્ડમાં જિલાની બિલ્ડીંગ આવેલી છે. બિલ્ડીંગને મનપાએ 2 વખત નોટિસ પણ આપી હતી. ઘટનાની જાણ થતાની સાથે જફાયર વિભાગ, TDRF અને NDRF ઘટના સ્થળે પહોંચી હતી. ઘાયલોને આઇજીએમ હોસ્પિટલમાં ખસેડાવામાં આવ્યા હતા.

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Next Article