કોરોના: મહારાષ્ટ્રમાં આજે નવા 6,368 કેસ નોંધાયા, 167 લોકોના મોત

|

Sep 27, 2020 | 1:46 PM

દેશમાં કોરોના વાઈરસના કેસ 5 લાખને પાર પહોંચી ચૂક્યા છે. ત્યારે મહારાષ્ટ્રમાં સ્થિતિ ખુબ જ ગંભીર છે. મહારાષ્ટ્રમાં આજે નવા 6,368 કેસ નોંધાયા અને 167 લોકોના મોત થયા છે. મહારાષ્ટ્રમાં કોરોનાના કેસનો કુલ આંકડો 1,59,133 પર પહોંચ્યો છે. જેમાં 67,600 કેસ એક્ટિવ છે અને 84,245 લોકો રિક્વર થયા છે. ત્યારે અત્યાર સુધીમાં 7,273 લોકોના મોત […]

કોરોના: મહારાષ્ટ્રમાં આજે નવા 6,368 કેસ નોંધાયા, 167 લોકોના મોત

Follow us on

દેશમાં કોરોના વાઈરસના કેસ 5 લાખને પાર પહોંચી ચૂક્યા છે. ત્યારે મહારાષ્ટ્રમાં સ્થિતિ ખુબ જ ગંભીર છે. મહારાષ્ટ્રમાં આજે નવા 6,368 કેસ નોંધાયા અને 167 લોકોના મોત થયા છે. મહારાષ્ટ્રમાં કોરોનાના કેસનો કુલ આંકડો 1,59,133 પર પહોંચ્યો છે. જેમાં 67,600 કેસ એક્ટિવ છે અને 84,245 લોકો રિક્વર થયા છે. ત્યારે અત્યાર સુધીમાં 7,273 લોકોના મોત થયા છે. ત્યારે દેશમાં અત્યાર સુધી 5,27,895 કેસ નોંધાયા છે. જેમાં 2,02,607 એક્ટિવ કેસ છે અને 3,09,140 લોકો રિક્વર થઈ થયા છે, જ્યારે 16,090 લોકોના મોત થયા છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Published On - 4:53 pm, Sat, 27 June 20

Next Article