ભંડારા જિલ્લામાં વાઘે મચાવ્યો આતંક, 3 જેટલા લોકો પર હુમલો કરતા ગ્રામજનોમાં ફફડાટ

|

Jan 25, 2020 | 5:02 PM

ભંડારા જિલ્લામાં એક વાઘે આતંક મચાવ્યો હતો. પાગલ વાઘે લોકો પર હુમલો કર્યો. કેટલાક ગ્રામજનો પર વાઘે હુમલો કરતાં લોકો ફફડી રહ્યાં છે. અત્યાર સુધીમાં વાઘે ત્રણ લોકોને ઘાયલ કર્યા છે. ત્યારે લોકોની માગ છે કે વન વિભાગ જલદીથી આ વાઘને કાબૂમાં કરી સુરક્ષિત જગ્યાએ છોડે, જેથી કરીને અન્ય લોકો વાઘનો શિકાર ન બને. આ […]

ભંડારા જિલ્લામાં વાઘે મચાવ્યો આતંક, 3 જેટલા લોકો પર હુમલો કરતા ગ્રામજનોમાં ફફડાટ
તસવીર પ્રતિકાત્મક છે.

Follow us on

ભંડારા જિલ્લામાં એક વાઘે આતંક મચાવ્યો હતો. પાગલ વાઘે લોકો પર હુમલો કર્યો. કેટલાક ગ્રામજનો પર વાઘે હુમલો કરતાં લોકો ફફડી રહ્યાં છે. અત્યાર સુધીમાં વાઘે ત્રણ લોકોને ઘાયલ કર્યા છે. ત્યારે લોકોની માગ છે કે વન વિભાગ જલદીથી આ વાઘને કાબૂમાં કરી સુરક્ષિત જગ્યાએ છોડે, જેથી કરીને અન્ય લોકો વાઘનો શિકાર ન બને.

આ પણ વાંચોઃ દેશના સર્વોચ્ચ સન્માન પદ્મ એવોર્ડની જાહેરાત, ગુજરાતની આ હસ્તિઓને પ્રાપ્ત થશે પદ્મ પુરસ્કાર

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article