Mumbai Crime: મુંબઈ ગર્લ્સ હોસ્ટેલમાં બળાત્કાર બાદ યુવતીની હત્યા, રેલવે ટ્રેક પાસે આરોપી ચોકીદાર પણ મૃત હાલતમાં મળી આવ્યો

મુંબઈમાં મર્ડરનો મામલો સામે આવ્યો છે. શહેરના ચર્ચગેટ વિસ્તારમાં મંગળવાર 6 જૂને એક યુવતીની ગર્લ્સ હોસ્ટેલમાં રેપ કર્યા બાદ તેની હત્યા કરવામાં આવી હોવાની આશંકા છે.

Mumbai Crime: મુંબઈ ગર્લ્સ હોસ્ટેલમાં બળાત્કાર બાદ યુવતીની હત્યા, રેલવે ટ્રેક પાસે આરોપી ચોકીદાર પણ મૃત હાલતમાં મળી આવ્યો
Symbolic Image
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 07, 2023 | 8:52 AM

દેશની આર્થિક રાજધાની કહેવાતા મુંબઈમાં ફરી મર્ડરનો મામલો સામે આવ્યો છે. શહેરના ચર્ચગેટ વિસ્તારમાં મંગળવાર 6 જૂને એક યુવતીની ગર્લ્સ હોસ્ટેલમાં રેપ કર્યા બાદ તેની હત્યા કરવામાં આવી હોવાની આશંકા છે. જોકે પોલીસ હત્યાના દૃષ્ટિકોણથી કેસની તપાસ કરી રહી છે. સાથે જ આ હોસ્ટેલના ચોકીદારની લાશ પણ મળી આવી છે.

 મુંબઈમાં યુવતીનું રેપ કરી મર્ડર

મૃતક યુવતીની ઉંમર 18 થી 20 વર્ષની વચ્ચે હોવાનું કહેવાય છે. મરીન ડ્રાઈવ પોલીસ આ મામલાની તપાસ કરી રહી છે અને GRP એ એડીઆર નોંધી છે. યુવતી ગર્લ્સ હોસ્ટેલના ચોથા માળે રહેતી હતી, જે અકોલાની રહેવાસી હોવાનું કહેવાય રહ્યું છે. આ ઘટનાની જાણ હોસ્ટેલના લોકોને સાંજેના 4 વાગ્યાના સમયે થઈ હતી. હાલ પોલીસ બે એંગલથી મામલાની તપાસ કરી રહી છે.

આ હત્યા અંગે એડિશનલ કમિશનર સાઉથ રિજન અભિનવ દેશમુખે જણાવ્યું કે ચર્ચગેટ સ્થિત સાવિત્રીબાઈ ફુલે નામની હોસ્ટેલના એક રૂમમાંથી એક છોકરીની લાશ મળી આવી હતી. તેના ગળામાં દુપટ્ટો હતો અને મરીન ડ્રાઇવ પોલીસ સ્ટેશનમાં હત્યાનો કેસ નોંધવામાં આવ્યો હતો.

સર્વ પિતૃ અમાસ પર કરો આ ઉપાયો,પિતૃઓ આપશે આશીર્વાદ!
15 દિવસ સતત ખાલી પેટ જીરાનું પાણી પીવાથી જાણો શું થાય છે?
દવાઓ કરતાં પણ વધુ અસરકારક છે આ 4 છોડ ! અનેક રોગોનો રામબાણ ઈલાજ
શું દારૂ પીધા પછી ઘી ખાવાથી નશો નથી ચડતો ?
Black Pepper : માત્ર 1 કાળા મરી ખાવાથી સ્વાસ્થ્ય પર થાય છે આ અસર
એકાદશીનું વ્રત કેમ કરવું જોઈએ, ઇન્દ્રેશજી મહારાજે જણાવ્યું કારણ

વોચમેનની પણ મળી લાશ

પોલીસ આરોપી ચોકીદારને શોધી રહી હતી, જે ડ્રાઇવ ગર્લ્સ હોસ્ટેલમાં કામ કરતો હતો, પરંતુ તેનો મૃતદેહ પણ પોલીસને મળી આવ્યો હતો. પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે ચોકીદારનો મૃતદેહ ચર્ની રોડ રેલવે સ્ટેશન પાસે રેલવે ટ્રેક પરથી મળી આવ્યો હતો.

ચોકીદારની ઓળખ

ચોકીદારની ઓળખ 35 વર્ષીય ઓમ પ્રકાશ કનોજિયા તરીકે થઈ છે. જો કે હજુ સુધી કોઈ વધારે જાણકારી પ્રાપ્ત થઈ નથી.  ત્યારે મુંબઈના ચર્ચગેટ વિસ્તારમાં આવેલી ગર્લ્સ હોસ્ટેલમાં એક યુવતી પર બળાત્કાર કરીને તેની હત્યા કરવામાં આવી હોવાની આશંકા છે. મરીન ડ્રાઈવ પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. જ્યારે ગર્લ્સ હોસ્ટેલમાં રહેતી યુવતી કેમ્પસના ચોથા માળે રહેતી હતી. હોસ્ટેલના લોકોને સાંજે 4 વાગ્યાની આસપાસ ઘટનાની જાણ થઈ હતી. પોલીસને શંકા છે કે તેણી પર બળાત્કાર કરવામાં આવ્યો હતો અને તેનું ગળું દબાવીને હત્યા કરવામાં આવી હતી.છે.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Accident: દ્વારકાના બરડીયા નજીક ભયંકર અકસ્માત, 7 લોકોના મોત, 14 ઘાયલ
Accident: દ્વારકાના બરડીયા નજીક ભયંકર અકસ્માત, 7 લોકોના મોત, 14 ઘાયલ
સુરત જિલ્લામાં કોઝવે ઓવરટોપીંગના કારણે 7 રસ્તાઓ થયા ઠપ્પ
સુરત જિલ્લામાં કોઝવે ઓવરટોપીંગના કારણે 7 રસ્તાઓ થયા ઠપ્પ
સોમનાથ મંદિર પાછળની સરકારી જમીન પરના દબાણો દૂર કરાયા
સોમનાથ મંદિર પાછળની સરકારી જમીન પરના દબાણો દૂર કરાયા
ગાંધીનગરના પીપળજમાં મોડી રાત્રે દીપડો દેખાતા ગ્રામજનોમાં ભયનો માહોલ
ગાંધીનગરના પીપળજમાં મોડી રાત્રે દીપડો દેખાતા ગ્રામજનોમાં ભયનો માહોલ
નવરાત્રિમા મોડી રાત સુધી ગરબા રમી શકશે ખેલૈયા, ગુજરાત સરકારની જાહેરાત
નવરાત્રિમા મોડી રાત સુધી ગરબા રમી શકશે ખેલૈયા, ગુજરાત સરકારની જાહેરાત
નકલી અધિકારીઓ બાદ ગોંડલ સ્ટેટના નકલી રાજા ફરતા હોવાનો દાવો
નકલી અધિકારીઓ બાદ ગોંડલ સ્ટેટના નકલી રાજા ફરતા હોવાનો દાવો
Rajkot : ફુલઝર નદી બે કાંઠે વહેતી થતા રૌદ્ર રૂપ જોવા મળ્યું
Rajkot : ફુલઝર નદી બે કાંઠે વહેતી થતા રૌદ્ર રૂપ જોવા મળ્યું
સુરતમાં પ્રિનવરાત્રીમાં આ ખાસ થીમ સાથે ઘુમ્યા ગરબે
સુરતમાં પ્રિનવરાત્રીમાં આ ખાસ થીમ સાથે ઘુમ્યા ગરબે
ઉપરવાસમાં ભારે વરસાદથી નર્મદા ડેમની સપાટી 138.44 મીટરે પહોંચી
ઉપરવાસમાં ભારે વરસાદથી નર્મદા ડેમની સપાટી 138.44 મીટરે પહોંચી
ખંભાળિયા પંથકમાં દોઢ ઈંચ વરસાદ ખાબક્યો, રસ્તા પર ફરી વળ્યા પાણી
ખંભાળિયા પંથકમાં દોઢ ઈંચ વરસાદ ખાબક્યો, રસ્તા પર ફરી વળ્યા પાણી
g clip-path="url(#clip0_868_265)">