‘નિસર્ગ’ વાવાઝોડું: મુંબઈમાં અનેક સ્થળે વૃક્ષો ધરાશાયી, નિચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોનું સ્થળાંતર

|

Sep 28, 2020 | 5:43 PM

‘નિસર્ગ’ વાવાઝોડાના કારણે મહારાષ્ટ્રમાં નુકસાન થયું છે. અલીબાગ, મુંબઈ, રત્નાગીરી સહિતના વિસ્તારોમાં ભારે નુકસાન થયું છે. ત્યારે મુંબઈમાં અનેક સ્થળે વૃક્ષો ધરાશાયી થતાં દુકાનો અને વાહનોને પણ નુકસાન થયું છે. નિચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. કુર્લાના કુરૈશનગરમાં 400 લોકોનું સ્થળાંતર કરાયું છે. જ્યારે ટેકરા પર રહેતા લોકોને સુરક્ષિત સ્થળે ખસેડાયા છે. Web […]

નિસર્ગ વાવાઝોડું: મુંબઈમાં અનેક સ્થળે વૃક્ષો ધરાશાયી, નિચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોનું સ્થળાંતર

Follow us on

‘નિસર્ગ’ વાવાઝોડાના કારણે મહારાષ્ટ્રમાં નુકસાન થયું છે. અલીબાગ, મુંબઈ, રત્નાગીરી સહિતના વિસ્તારોમાં ભારે નુકસાન થયું છે. ત્યારે મુંબઈમાં અનેક સ્થળે વૃક્ષો ધરાશાયી થતાં દુકાનો અને વાહનોને પણ નુકસાન થયું છે. નિચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. કુર્લાના કુરૈશનગરમાં 400 લોકોનું સ્થળાંતર કરાયું છે. જ્યારે ટેકરા પર રહેતા લોકોને સુરક્ષિત સ્થળે ખસેડાયા છે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Published On - 11:48 am, Wed, 3 June 20

Next Article