ભારતમાં કોરોના પોઝિટિવ દર્દીઓનો આંક 1 લાખ 90 હજારને પાર પહોંચ્યો છે. જો કે સારી વાત એ છે કે દેશમાં 91 હજાર 855 દર્દી સારવાર બાદ સાજા પણ થઈ ગયા છે. તો કોરોના 5 હજાર 400થી વધુ લોકોને ભરખી ગયો છે. મહારાષ્ટ્રમાં સૌથી વધુ 67,655 કેસ નોંધાયા છે. જ્યારે 2286 લોકોના મૃત્યુ થયા છે. તો […]
Follow us on
ભારતમાં કોરોના પોઝિટિવ દર્દીઓનો આંક 1 લાખ 90 હજારને પાર પહોંચ્યો છે. જો કે સારી વાત એ છે કે દેશમાં 91 હજાર 855 દર્દી સારવાર બાદ સાજા પણ થઈ ગયા છે. તો કોરોના 5 હજાર 400થી વધુ લોકોને ભરખી ગયો છે. મહારાષ્ટ્રમાં સૌથી વધુ 67,655 કેસ નોંધાયા છે. જ્યારે 2286 લોકોના મૃત્યુ થયા છે. તો તામિલનાડુમાં 22 હજારથી વધુ કેસ થયા અને 176 લોકોએ જીવ ગુમાવ્યો છે. દિલ્લીમાં કોરોનાના કેસનો આંકડો 20 હજારની નજીક પહોંચી ગયો છે.