Gujarati NewsMumbaiAishwaryaraibachchan and daughter aaradhya have been shifted to nanavati hospital mumbai
મોટા સમાચાર: અભિનેત્રી ઐશ્વર્યા રાય બચ્ચન અને આરાધ્યા નાણાવટી હોસ્પિટલમાં દાખલ
બોલિવુડ અભિનેત્રી ઐશ્વર્યા રાય બચ્ચન અને દીકરી આરાધ્યાને નાણાવટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. અત્યાર સુધી ઐશ્વર્યા અને આરાધ્યા હોમ ક્વોરન્ટાઈન હતા. ઉલ્લેખનીય છે કે બંનેના કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યા બાદ હોમ ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા હતા. Web Stories View more સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે? […]
Follow us on
બોલિવુડ અભિનેત્રી ઐશ્વર્યા રાય બચ્ચન અને દીકરી આરાધ્યાને નાણાવટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. અત્યાર સુધી ઐશ્વર્યા અને આરાધ્યા હોમ ક્વોરન્ટાઈન હતા. ઉલ્લેખનીય છે કે બંનેના કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યા બાદ હોમ ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા હતા.