AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Maharashtra Politics :’મુંગેરીલાલના હસીન સપના’,સંજય રાઉતના દાવા પર કૃષિ મંત્રીનો વળતો પ્રહાર, કહ્યુ- એકનાથ શિંદે તો…..

Abdul Sattar: પ્રેસ કોન્ફરન્સમાં કૃષિ પ્રધાન અબ્દુલ સત્તારે કહ્યું કે, જ્યારથી અજિત પવારે મુખ્યમંત્રી બનવાની ઈચ્છા વ્યક્ત કરી છે ત્યારથી રાજ્યમાં નવા મુખ્યમંત્રીની ચર્ચા શરૂ થઈ ગઈ છે. કૃષિ મંત્રી અબ્દુલ સત્તારે પણ રાધાકૃષ્ણ વિખે પાટીલ મુખ્યમંત્રી બને તેવી ઈચ્છા વ્યક્ત કરી હતી.

Maharashtra Politics :'મુંગેરીલાલના હસીન સપના',સંજય રાઉતના દાવા પર કૃષિ મંત્રીનો વળતો પ્રહાર, કહ્યુ- એકનાથ શિંદે તો.....
Agriculture Minister Abdul Sattar
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 28, 2023 | 12:24 PM
Share

Sanjay Raut Claim: છેલ્લા કેટલાક દિવસોથી મહારાષ્ટ્ર રાજ્યમાં શિંદે-ફડણવીસ સરકારના પતન, મુખ્યમંત્રી બદલવા, નવા મુખ્યમંત્રી કોણ હશે તેની ચર્ચા જોરશોરથી ચાલી રહી છે. દરમિયાન, કૃષિ પ્રધાન અબ્દુલ સત્તારે એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, ‘ એકનાથ શિંદેએ દાવો કર્યો હતો કે તે શેર છે, અને તેનું સ્થાન કોઇ લઇ શકે તેમ નથી’ તેઓ નાગપુર વિભાગમાં પૂર્વ ખરીફ સીઝન પ્લાનની સમીક્ષા બેઠક બાદ વનમતી ખાતે આયોજિત પ્રેસ કોન્ફરન્સમાં બોલી રહ્યા હતા.

શું કહ્યું કૃષિ મંત્રી અબ્દુલ સત્તારે?

મંત્રી અબ્દુલ સત્તારે કહ્યું કે, જ્યારથી અજિત પવારે મુખ્યમંત્રી બનવાની ઈચ્છા વ્યક્ત કરી છે ત્યારથી રાજ્યમાં મુખ્યમંત્રી બનવાની ચર્ચા શરૂ થઈ ગઈ છે. કૃષિ મંત્રી અબ્દુલ સત્તારે પણ રાધાકૃષ્ણ વિખે પાટીલ મુખ્યમંત્રી બને તેવી ઈચ્છા વ્યક્ત કરી હતી. તેથી જ મુખ્યમંત્રી બદલવા માટે કેટલીક ગતિવિધિઓ ચાલી રહી હોવાની ચર્ચા હતી. એટલા માટે જ્યારે પત્રકારોએ તેમને આ વિશે પૂછ્યું તો તેમણે આ દાવો કર્યો.

સીએમને લઇને આપ્યુ નિવેદન

સત્તારે કહ્યું, ‘રાધાકૃષ્ણ વિખે પાટીલ મારા મિત્ર છે. મેં મિત્રતાના કારણે આ નિવેદન આપ્યું હતું. પરંતુ આનો મતલબ એ છે કે એકનાથ શિંદેને હટાવીને વિખે પાટીલને મુખ્યમંત્રી બનાવવા, આ વાત શક્ય પણ નથી. એકનાથ શિંદે અમારી પાર્ટીના સુપ્રીમો છે. તેઓ વાઘ છે. તેમને કોઈ બદલી શકતું નથી. અજિત પવારને જ્યારે પૂછવામાં આવ્યું કે જો અજિત પવાર સરકારમાં આવશે તો તેમની ભૂમિકા શું હશે તો તેમણે કહ્યું કે, એકનાથ શિંદેને આ અંગે નિર્ણય લેવાનો પૂરો અધિકાર છે. કૃષિ મંત્રી સત્તારે કહ્યું કે તેઓ જે પણ નિર્ણય લેશે તે અમને બધાને સ્વીકાર્ય હશે.

સંજય રાઉતના દાવા પર પલટવાર

જ્યારે સંજય રાઉતના દાવા વિશે પૂછવામાં આવ્યું કે શિંદે-ફડણવીસ સરકાર થોડા દિવસોમાં પડી જશે, ત્યારે કૃષિ પ્રધાન અબ્દુલ સત્તારે કહ્યું, ‘સંજય રાઉતના કાર્યોની તપાસ થવી જોઈએ. તેણે અત્યાર સુધી જે કહ્યું છે તેમાંથી કંઈ થયું નથી. તેથી જ સંજય રાઉતના સપનાને મુંગેરી લાલકે હસીન સપને કહેવું જોઈએ.

Follow Us
સાણંદ-વીરમગામ હાઈવે પર ₹1.36 કરોડનો દારૂ ઝડપાયો, જુઓ Video
સાણંદ-વીરમગામ હાઈવે પર ₹1.36 કરોડનો દારૂ ઝડપાયો, જુઓ Video
ઓનલાઈન મીટિંગમાં પપ્પાએ લીધો દીકરીનો 'ક્લાસ', વીડિયો થયો 'વાયરલ'
ઓનલાઈન મીટિંગમાં પપ્પાએ લીધો દીકરીનો 'ક્લાસ', વીડિયો થયો 'વાયરલ'
સુરતમાં ‘નરેન્દ્ર મોદી હોલસેલ ફિશ માર્કેટ’ નામનું બોર્ડ લગાવાતા વિવાદ
સુરતમાં ‘નરેન્દ્ર મોદી હોલસેલ ફિશ માર્કેટ’ નામનું બોર્ડ લગાવાતા વિવાદ
ના નેતા, ના કોઈ અભિનેતા... ગ્રાન્ડ ઓપનિંગમાં પહોંચ્યો 'VVIP રોબોટ'
ના નેતા, ના કોઈ અભિનેતા... ગ્રાન્ડ ઓપનિંગમાં પહોંચ્યો 'VVIP રોબોટ'
તહેવારો પહેલા સુરતમાં ફૂડ સેફ્ટી અંગે સતર્ક મનપા
તહેવારો પહેલા સુરતમાં ફૂડ સેફ્ટી અંગે સતર્ક મનપા
ગરમ પવન-ભેજના અભાવના કારણે ગુજરાતમાં હાલ સારો વરસાદ નહીં
ગરમ પવન-ભેજના અભાવના કારણે ગુજરાતમાં હાલ સારો વરસાદ નહીં
દમણમાં મોનસુન ફેસ્ટીવલનો પ્રારંભ, નશામુક્ત રહેવા યુવાનોને અપીલ
દમણમાં મોનસુન ફેસ્ટીવલનો પ્રારંભ, નશામુક્ત રહેવા યુવાનોને અપીલ
અમદાવાદમાં મીઠાઈ વિક્રેતાઓેને ત્યાં ફુડ વિભાગનો રેપિડ ટેસ્ટ લાઈવ ડેમો
અમદાવાદમાં મીઠાઈ વિક્રેતાઓેને ત્યાં ફુડ વિભાગનો રેપિડ ટેસ્ટ લાઈવ ડેમો
Breaking News : દારુકાંડમાં વધુ 13 આરોપીઓ પર પોલીસનો સપાટો..
Breaking News : દારુકાંડમાં વધુ 13 આરોપીઓ પર પોલીસનો સપાટો..
બનાસકાંઠામાં મહિલાના ધર્માંતરણનો આરોપ, ચાર શખ્સો સામે નોંધાઈ ફરિયાદ
બનાસકાંઠામાં મહિલાના ધર્માંતરણનો આરોપ, ચાર શખ્સો સામે નોંધાઈ ફરિયાદ
g clip-path="url(#clip0_868_265)">