વધુ એક સાધુની હત્યા! મહારાષ્ટ્રના પાલઘર બાદ નાંદેડમાં લિંગાયત સમાજના સાધુની હત્યા

|

Sep 28, 2020 | 6:45 PM

મહારાષ્ટ્રના નાંદેડમાં લિંગાયત સમાજના સાધુની હત્યાનો બનાવ સામે આવ્યો છે. સાધુનું નામ રૂદ્ર પશુપતિ મહારાજ હોવાની જાણકારી મળી રહી છે. મોડી રાત્રે 12 કલાકે મઠમાં ઘુસીને હત્યા કરી છે. પોલીસ દ્વારા મળતી માહિતી મુજબ લિંગાયત સમાજના શખ્શે જ રૂદ્ર પશુપતિ મહારાજની હત્યા કરી છે. ત્યારે નજીકના વિસ્તારમાં જ રહેતા અન્ય શખ્શની પણ હત્યા કરવામાં આવી […]

વધુ એક સાધુની હત્યા! મહારાષ્ટ્રના પાલઘર બાદ નાંદેડમાં લિંગાયત સમાજના સાધુની હત્યા

Follow us on

મહારાષ્ટ્રના નાંદેડમાં લિંગાયત સમાજના સાધુની હત્યાનો બનાવ સામે આવ્યો છે. સાધુનું નામ રૂદ્ર પશુપતિ મહારાજ હોવાની જાણકારી મળી રહી છે. મોડી રાત્રે 12 કલાકે મઠમાં ઘુસીને હત્યા કરી છે. પોલીસ દ્વારા મળતી માહિતી મુજબ લિંગાયત સમાજના શખ્શે જ રૂદ્ર પશુપતિ મહારાજની હત્યા કરી છે. ત્યારે નજીકના વિસ્તારમાં જ રહેતા અન્ય શખ્શની પણ હત્યા કરવામાં આવી છે.

 

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Published On - 1:06 pm, Sun, 24 May 20

Next Article