Gujarati NewsMumbaiAfter palghar two sadhus strangled to death inside ashram in maharashtras nanded vadhu ek sadhu ni hatya maharashtra na palghar bad nanded ma lingayat samaj na sadhu ni hatya
વધુ એક સાધુની હત્યા! મહારાષ્ટ્રના પાલઘર બાદ નાંદેડમાં લિંગાયત સમાજના સાધુની હત્યા
મહારાષ્ટ્રના નાંદેડમાં લિંગાયત સમાજના સાધુની હત્યાનો બનાવ સામે આવ્યો છે. સાધુનું નામ રૂદ્ર પશુપતિ મહારાજ હોવાની જાણકારી મળી રહી છે. મોડી રાત્રે 12 કલાકે મઠમાં ઘુસીને હત્યા કરી છે. પોલીસ દ્વારા મળતી માહિતી મુજબ લિંગાયત સમાજના શખ્શે જ રૂદ્ર પશુપતિ મહારાજની હત્યા કરી છે. ત્યારે નજીકના વિસ્તારમાં જ રહેતા અન્ય શખ્શની પણ હત્યા કરવામાં આવી […]
Follow us on
મહારાષ્ટ્રના નાંદેડમાં લિંગાયત સમાજના સાધુની હત્યાનો બનાવ સામે આવ્યો છે. સાધુનું નામ રૂદ્ર પશુપતિ મહારાજ હોવાની જાણકારી મળી રહી છે. મોડી રાત્રે 12 કલાકે મઠમાં ઘુસીને હત્યા કરી છે. પોલીસ દ્વારા મળતી માહિતી મુજબ લિંગાયત સમાજના શખ્શે જ રૂદ્ર પશુપતિ મહારાજની હત્યા કરી છે. ત્યારે નજીકના વિસ્તારમાં જ રહેતા અન્ય શખ્શની પણ હત્યા કરવામાં આવી છે.