વડાપ્રધાન મોદીનું દેશને સંબોધન, જાણો શું કહ્યું અનલોક-1ને લઈને ?

|

Jun 16, 2020 | 11:47 AM

  વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા થોડા સમય પહેલા દેશને સંબોધન કર્યુ. તેમાં કોરોનાને લઈને શું પરિસ્થિતિ સર્જાય છે તે અંગે જણાવ્યુ, મોદીએ કોરોના સામેની લડાઈમાં સરકારના પગલા ,લોકડાઉનની અસર, અનલોક-1 , અર્થવ્યવસ્થા ,અને આર્થિક સુધારાની વાત કરી. સાથે સાથે એ પણ કહર્યુ કે ભારતમાં આટલી વસ્તી હોવા છતાં વિશ્વના બીજા દેશો જેટલો વિનાશ નથી થઈ […]

વડાપ્રધાન મોદીનું દેશને સંબોધન, જાણો શું કહ્યું અનલોક-1ને લઈને ?
http://tv9gujarati.in/vada-pradhan-nu-desh-ne-sambotha

Follow us on

 

વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા થોડા સમય પહેલા દેશને સંબોધન કર્યુ. તેમાં કોરોનાને લઈને શું પરિસ્થિતિ સર્જાય છે તે અંગે જણાવ્યુ, મોદીએ કોરોના સામેની લડાઈમાં સરકારના પગલા ,લોકડાઉનની અસર, અનલોક-1 , અર્થવ્યવસ્થા ,અને આર્થિક સુધારાની વાત કરી. સાથે સાથે એ પણ કહર્યુ કે ભારતમાં આટલી વસ્તી હોવા છતાં વિશ્વના બીજા દેશો જેટલો વિનાશ નથી થઈ શક્યો.

નરેન્દ્ર મોદી દ્વારા એ પણ કહેવામાં આવ્યુ કે રોજીંદા જીવનમાં માસ્કનો ઉપયોગ અનિર્વાય છે. જો ખૂદથી સાવચેતી રાખવામાં આવશે તો કોરોનાથી બચી શકીશું

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

 

Next Article