વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા થોડા સમય પહેલા દેશને સંબોધન કર્યુ. તેમાં કોરોનાને લઈને શું પરિસ્થિતિ સર્જાય છે તે અંગે જણાવ્યુ, મોદીએ કોરોના સામેની લડાઈમાં સરકારના પગલા ,લોકડાઉનની અસર, અનલોક-1 , અર્થવ્યવસ્થા ,અને આર્થિક સુધારાની વાત કરી. સાથે સાથે એ પણ કહર્યુ કે ભારતમાં આટલી વસ્તી હોવા છતાં વિશ્વના બીજા દેશો જેટલો વિનાશ નથી થઈ […]
વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા થોડા સમય પહેલા દેશને સંબોધન કર્યુ. તેમાં કોરોનાને લઈને શું પરિસ્થિતિ સર્જાય છે તે અંગે જણાવ્યુ, મોદીએ કોરોના સામેની લડાઈમાં સરકારના પગલા ,લોકડાઉનની અસર, અનલોક-1 , અર્થવ્યવસ્થા ,અને આર્થિક સુધારાની વાત કરી. સાથે સાથે એ પણ કહર્યુ કે ભારતમાં આટલી વસ્તી હોવા છતાં વિશ્વના બીજા દેશો જેટલો વિનાશ નથી થઈ શક્યો.
નરેન્દ્ર મોદી દ્વારા એ પણ કહેવામાં આવ્યુ કે રોજીંદા જીવનમાં માસ્કનો ઉપયોગ અનિર્વાય છે. જો ખૂદથી સાવચેતી રાખવામાં આવશે તો કોરોનાથી બચી શકીશું