સ્વસ્થ આરોગ્ય માટે ડાયેટમાં ઉમેરો આ પાંચ વસ્તુ અને રહો હંમેશા હેલ્થી

ઉંમર વધવાની સાથે શરીર ઘણી બીમારીઓથી ઘેરાવા લાગે છે. ખાસ કરીને એક્સરસાઈઝ અને યોગ કરવામાં નહીં આવે તો ધીરે ધીરે શરીરના અંગો શિથિલ પડવા લાગે છે. તમને જણાવી દઈએ કે સ્વસ્થ રહેવા માટે હેલ્ધી ડાયેટ લેવું ખૂબ જરૂરી છે. Web Stories View more Travel Tips : ગુજરાતના આ સ્થળે નાના બાળકોને આવશે ખુબ મજા ચા […]

સ્વસ્થ આરોગ્ય માટે ડાયેટમાં ઉમેરો આ પાંચ વસ્તુ અને રહો હંમેશા હેલ્થી
Follow Us:
Parul Mahadik
| Edited By: | Updated on: Oct 07, 2020 | 11:05 PM

ઉંમર વધવાની સાથે શરીર ઘણી બીમારીઓથી ઘેરાવા લાગે છે. ખાસ કરીને એક્સરસાઈઝ અને યોગ કરવામાં નહીં આવે તો ધીરે ધીરે શરીરના અંગો શિથિલ પડવા લાગે છે. તમને જણાવી દઈએ કે સ્વસ્થ રહેવા માટે હેલ્ધી ડાયેટ લેવું ખૂબ જરૂરી છે.

Swasth aarogya mate dite ma umero aa 5 vastu ane raho hamesha healthy

Travel Tips : ગુજરાતના આ સ્થળે નાના બાળકોને આવશે ખુબ મજા
ચા સાથે બિસ્કિટ ક્યારેય ના ખાવ, થઈ શકે છે નુકસાન
આજનું રાશિફળ તારીખ : 27-06-2024
સેમીફાઈનલ પહેલા રોહિત શર્માએ ICCની મજાક ઉડાવી!
ભારતનું તે રેલ્વે સ્ટેશન જેના પછી દેશની સરહદ સમાપ્ત થાય છે.
100 બોલમાં ડબલ સેન્ચુરી, છગ્ગા-ચોગ્ગાની મદદથી 200 રન

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

1). કેટલાક લોકોને વિશ્વાસ નહીં આવે પણ આપણા શરીર માટે પાણી રામબાણ છે. જે લોકો પાણી ઓછું પીએ છે એમના શરીરમાં વેસ્ટ મટીરીયલ વધારે રહે છે. તેવામાં એ બહુ જરૂરી છે કે રોજની ડાયેટમાં સૌથી વધારે પાણી પીવાનું ઉમેરવામાં આવે જેથી શરીરમાંથી નકામો કચરો નીકળી જાય છે.

 Swasth aarogya mate dite ma umero aa 5 vastu ane raho hamesha healthy

2). જ્યારે આપણે શરીરની વાત કરીએ તો શરીરના મહત્વપૂર્ણ હિસ્સા મગજને ના ભૂલવું જોઈએ અને તેના માટે રોજની ડાયેટમાં મગજના વિકાસ માટે જરૂરી બદામનું સેવન જરૂર કરવું જોઈએ.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

3). આપણા શરીર માટે લીલી શાકભાજી પણ ખૂબ જરૂરી છે. જે ખાવાથી શરીરને જરૂરી પ્રોટીન, વિટામિન અને મિનરલ્સથી પોષણ મળે છે.

Swasth aarogya mate dite ma umero aa 5 vastu ane raho hamesha healthy

4). આયુર્વેદમાં હળદરના ઘણા ફાયદા બતાવવામાં આવ્યા છે. તેનું રોજ સેવન કરવાથી રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય છે. તેનાથી શરીરના બહારના જ નહીં પણ અંદરના ઘા પણ સારા થાય છે. તેનાથી ડાયાબીટીસ પણ કંટ્રોલમાં રહે છે.

5). રોજનું એક સફરજન ખાવાથી ડોકટર પાસે જવાની જરૂર નથી રહેતી. તેનાથી શરીર સ્વસ્થ રહે છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

ફરાળી સોડામાંથી નિકળ્યો કાનખજૂરો, પીધા બાદ યુવક હોસ્પિટલમાં દાખલ-video
ફરાળી સોડામાંથી નિકળ્યો કાનખજૂરો, પીધા બાદ યુવક હોસ્પિટલમાં દાખલ-video
ગીરસોમનાથ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ, ઉના, તાલાલા, વેરાવળમાં જમાવટ
ગીરસોમનાથ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ, ઉના, તાલાલા, વેરાવળમાં જમાવટ
રાજકોટવાસીઓએ આ બે દિવસ પાણીકાપ માટે રહેવુ પડશે તૈયાર-Video
રાજકોટવાસીઓએ આ બે દિવસ પાણીકાપ માટે રહેવુ પડશે તૈયાર-Video
રાજકોટમાં ભારે વરસાદ બાદ સર્જાઇ મુસીબત, જુઓ-Video
રાજકોટમાં ભારે વરસાદ બાદ સર્જાઇ મુસીબત, જુઓ-Video
જાણો ધૂળધોયા કોમની ‘સુવર્ણ'કલા વિશે...
જાણો ધૂળધોયા કોમની ‘સુવર્ણ'કલા વિશે...
ટ્રાફિક મેનેજમેન્ટ માટે ડ્રોનની મદદ લેવાશે
ટ્રાફિક મેનેજમેન્ટ માટે ડ્રોનની મદદ લેવાશે
સુરતમાં યુનિવર્સિટીના કોન્ટ્રાકટ હેઠળના કર્મચારીઓનું વિરોધ પ્રદર્શન
સુરતમાં યુનિવર્સિટીના કોન્ટ્રાકટ હેઠળના કર્મચારીઓનું વિરોધ પ્રદર્શન
Rain Update :જામનગરના ખરેડી ગામમાં 6 ઈંચ વરસાદથી જળબંબાકારની સ્થિતિ
Rain Update :જામનગરના ખરેડી ગામમાં 6 ઈંચ વરસાદથી જળબંબાકારની સ્થિતિ
આજનું હવામાન : ઉત્તર, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી
આજનું હવામાન : ઉત્તર, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને મળશે સરકારી યોજનાનો લાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને મળશે સરકારી યોજનાનો લાભ
g clip-path="url(#clip0_868_265)">