PM મોદીને પત્ર લખનારા 49 સેલિબ્રિટીઝને રાહત, બિહાર પોલીસે લીધો આ નિર્ણય

|

Oct 09, 2019 | 3:35 PM

પીએમ મોદીને પત્ર લખનારી 49 હસ્તિઓ માટે રાહતના સમાચાર આવ્યા છે. બિહાર પોલીસે રામચંદ્ર ગુહા સહિતની 49 હસ્તિઓની સામેનો રદ્દ કરવાનો આદેશ આપ્યો છે. આ આદેશ મુઝફ્ફરપુર એએસપી મનોજ કુમાર દ્વારા આપવામાં આવ્યો છે. Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો Web Stories View more મુકેશ અંબાણીએ એક […]

PM મોદીને પત્ર લખનારા 49 સેલિબ્રિટીઝને રાહત, બિહાર પોલીસે લીધો આ નિર્ણય

Follow us on

પીએમ મોદીને પત્ર લખનારી 49 હસ્તિઓ માટે રાહતના સમાચાર આવ્યા છે. બિહાર પોલીસે રામચંદ્ર ગુહા સહિતની 49 હસ્તિઓની સામેનો રદ્દ કરવાનો આદેશ આપ્યો છે. આ આદેશ મુઝફ્ફરપુર એએસપી મનોજ કુમાર દ્વારા આપવામાં આવ્યો છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

 

આ પણ વાંચો : ઓફિસમાં પ્લાસ્ટિકના કપમાં ચા આવી તો કલેક્ટરે પોતાને ફટકાર્યો 5000નો દંડ

પીએમ મોદીની 49 હસ્તિઓએ પત્ર લખીને મોબ લિંચિગને લઈને દેશમાં જે પરિસ્થિતિ છે તે બાબતે ચિંતા વ્યક્ત કરી હતી. પીએમ મોદીને આ બાબતે ઓપન લેટર લખવામાં આવ્યો હતો. જેમાં 49 સેલિબ્રિટીઝની સામે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

 

Next Article