પાણી પીધા પછી પણ તરસ લાગવી એ છે ડિહાઈડ્રેશનનું લક્ષણ, વાંચો આ અહેવાલ

તરસ બધાને લાગે છે, ગળું બધાનું સુકાય છે. આ વાક્યને તમે ઘણી વખત સાંભળ્યું હશે પણ શું તમે જાણો છો કે આવું કેમ થાય છે. રેગ્યુલર બેઝિસ પર તરસ લાગવી એ સામાન્ય છે પણ પાણી પીધા પછી પણ તમને તરસ લાગવી એ ડીહાઈડ્રેશનની નિશાની છે. પાણી ઓછું પીવાથી કે પરસેવો વધારે થવાથી કોઈપણ ઉંમરમાં આ […]

પાણી પીધા પછી પણ તરસ લાગવી એ છે ડિહાઈડ્રેશનનું લક્ષણ, વાંચો આ અહેવાલ
Follow Us:
Parul Mahadik
| Edited By: | Updated on: Oct 10, 2020 | 6:25 PM

તરસ બધાને લાગે છે, ગળું બધાનું સુકાય છે. આ વાક્યને તમે ઘણી વખત સાંભળ્યું હશે પણ શું તમે જાણો છો કે આવું કેમ થાય છે. રેગ્યુલર બેઝિસ પર તરસ લાગવી એ સામાન્ય છે પણ પાણી પીધા પછી પણ તમને તરસ લાગવી એ ડીહાઈડ્રેશનની નિશાની છે. પાણી ઓછું પીવાથી કે પરસેવો વધારે થવાથી કોઈપણ ઉંમરમાં આ સમસ્યા થઈ શકે છે. શરીરમાં જેટલા સેલ્સ છે તેને યોગ્ય રીતે કામ કરવા માટે ઓક્સિજનની જરુર પડે છે અને શરીરમાં રહેલું પાણી આ કામ કરે છે. આ પરેશાનીથી બચવા નીચે બતાવેલી વસ્તુઓનું સેવન મર્યાદિત માત્રામાં કરવું જોઈએ.

Pani pidha pachi pan taras lagvi e che dehydration nu lakshan vancho aa aehval

આજનું રાશિફળ તારીખ : 11-05-2024
પેટની સમસ્યા હોય કે ગરમીમાં રાહત મેળવી હોય,આહારમાં સામેલ કરો આ એક શાકભાજી
જાણો કોણ છે સંજીવ ગોયન્કા જે કે.એલ રાહુલ પર ગુસ્સે થયા
મિનિટોમાં કિંમત ડબલ, 78 થી 155 રૂપિયા સુધી પહોંચી ગયો આ શેર, જાણો
આજનું રાશિફળ તારીખ : 10-05-2024
ચૂંટણી વચ્ચે ગુજરાતી બિઝનેસમેન અંબાણી-અદાણીની 1 લાખ કરોડથી વધુની સંપત્તિ સ્વાહા, જાણો કારણ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

1). એક સંશોધન અનુસાર જે લોકો પાણીની જગ્યાએ નારિયેળ પાણી વધારે પીવે છે તેમને પણ ડીહાઈડ્રેશન થઈ શકે છે. વર્ક આઉટ પછી જે લોકો પાણીની જગ્યાએ નારિયેળ પાણી પીએ છે, તેમનામાં પોષક તત્વોની કમી હોય શકે છે.

2). ભોજનમાં સ્વાદ વધારવા લોકો સોયા સોસનો ઉપયોગ કરે છે પણ તે શરીર માટે હાનિકારક હોય શકે છે. તેમાં ખાંડ અને મીઠું બંને હોય છે જે ઈલેક્ટ્રોલાઈટ્સ સંતુલનને બગાડે છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Pani pidha pachi pan taras lagvi e che dehydration nu lakshan vancho aa aehval

3). બીટ ખાવાથી ઘણી સમસ્યા દૂર થાય છે પણ તેના વધુ પડતા સેવનથી શરીરમાં પાણીની કમી થઈ શકે છે. બીટમાં પોટેશિયમ હોય છે, જે શરીરમાંથી તરલ પદાર્થને બહાર કાઢે છે.

4). ગ્રીન ટી સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે પણ કોઈપણ વસ્તુનો અતિરેક નુકશાનદાયક હોય શકે છે. જો તમે વધુ ગ્રીન ટી પીવો છો તો તમારે વારંવાર પેશાબ જવું પડે છે અને તમને ડીહાઈડ્રેશન થઈ શકે છે.

5). કોફીને ડીહાઈડ્રેટિંગ એલિમેન્ટના રૂપે માનવામાં આવે છે. બે કપ કરતા વધારે કોફી પીવાથી શરીરમાં સોડિયમ બનવા લાગે છે, જે તમારા શરીરમાં પાણીની કમી ઉભી કરી શકે છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

મિથુન, કર્ક સહિત આ રાશિના જાતકોને નોકરીમાં પ્રમોશનના સંકેત,
મિથુન, કર્ક સહિત આ રાશિના જાતકોને નોકરીમાં પ્રમોશનના સંકેત,
ગુજરાતના બે ગામમાં એકપણ મત ન પડ્યો
ગુજરાતના બે ગામમાં એકપણ મત ન પડ્યો
હિન્દુવાદી નેતાને ધમકી આપવાના કેસમાં વધુ એક સફળતા, શહેનાઝની ધરપકડ
હિન્દુવાદી નેતાને ધમકી આપવાના કેસમાં વધુ એક સફળતા, શહેનાઝની ધરપકડ
ફોર્મ રદ થવા મુદ્દે નિલેશ કુંભાણીએ કોંગ્રેસને જ ગણાવી સૌથી મોટી ગદ્દાર
ફોર્મ રદ થવા મુદ્દે નિલેશ કુંભાણીએ કોંગ્રેસને જ ગણાવી સૌથી મોટી ગદ્દાર
હવે અરવિંદ લાડાણીએ પાટીલને પત્ર લખી જવાહર ચાવડા વિરુદ્ધ ઠાલવ્યો બળાપો
હવે અરવિંદ લાડાણીએ પાટીલને પત્ર લખી જવાહર ચાવડા વિરુદ્ધ ઠાલવ્યો બળાપો
આઇસક્રીમને આરોગવું બીમારીને આમંત્રણ તો નથી બની રહ્યુંને!
આઇસક્રીમને આરોગવું બીમારીને આમંત્રણ તો નથી બની રહ્યુંને!
RTE ના બાળકો સાથે ભેદભાવના મામલે શિક્ષણમંત્રીએ તપાસના આદેશ કર્યા
RTE ના બાળકો સાથે ભેદભાવના મામલે શિક્ષણમંત્રીએ તપાસના આદેશ કર્યા
જૂનાગઢમાં વાતાવરણમાં પલટો, જુઓ Video
જૂનાગઢમાં વાતાવરણમાં પલટો, જુઓ Video
ગોત્રીમાં 1 મહિના પહેલા બનાવેલો રોડ પીગળ્યો, જુઓ Video
ગોત્રીમાં 1 મહિના પહેલા બનાવેલો રોડ પીગળ્યો, જુઓ Video
બનાસકાંઠાઃ EVM સ્ટ્રોંગરુમ CCTV સ્ક્રીન પર નજર દ્વારા કોંગ્રેસની ચોકી
બનાસકાંઠાઃ EVM સ્ટ્રોંગરુમ CCTV સ્ક્રીન પર નજર દ્વારા કોંગ્રેસની ચોકી
g clip-path="url(#clip0_868_265)">