આગામી આદેશ ન થાય ત્યાં સુધી રાજ્યના 4 મહાનગરોમાં રાત્રી કર્ફ્યૂ યથાવત રહેશે: DGP આશિષ ભાટિયા
કોરોનાના કેસને કંટ્રોલમાં લેવા માટે રાજ્યના 4 મહાનગરોમાં રાત્રી કર્ફ્યૂ યથાવત રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યના 4 મહાનગરો અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદારમાં આગામી આદેશ ન થાય ત્યાં સુધી રાત્રી કર્ફ્યૂ યથાવત રહેશે. રાજ્યના પોલીસ વડા આશિષ ભાટિયાએ આ જાહેરાત કરી છે. Web Stories View more આ છે દેશની સૌથી ખૂબસૂરત મિકેનિક ગર્લ, […]
કોરોનાના કેસને કંટ્રોલમાં લેવા માટે રાજ્યના 4 મહાનગરોમાં રાત્રી કર્ફ્યૂ યથાવત રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યના 4 મહાનગરો અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદારમાં આગામી આદેશ ન થાય ત્યાં સુધી રાત્રી કર્ફ્યૂ યથાવત રહેશે. રાજ્યના પોલીસ વડા આશિષ ભાટિયાએ આ જાહેરાત કરી છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો