સુરતના અગ્નિકાંડને લઈને માનવ અધિકાર પંચે ગુજરાત સરકારને પાઠવી નોટિસ

|

May 26, 2019 | 3:49 AM

સુરતના અગ્નિકાંડને લઈને લોકોમાં રોષની લાગણી જોવા  મળી રહી છે અને કોણ જવાબદાર છે તેવા પ્રશ્નો પણ લોકો ઉઠાવી રહ્યાં છે. આ બાબતે માનવ અધિકાર પંચે ગુજરાત સરકારની સામે નોટિસ ઈશ્યુ કરી છે. આ ઘટનાને લઈને સરકાર પાસે જવાબની માગણી કરી છેે. આવી ઘટનાઓ સામે સરકાર આગામી સમયમાં કેવી રીતે પગલાં લેશે અને તેની તૈયારીઓ […]

સુરતના અગ્નિકાંડને લઈને માનવ અધિકાર પંચે ગુજરાત સરકારને પાઠવી નોટિસ

Follow us on

સુરતના અગ્નિકાંડને લઈને લોકોમાં રોષની લાગણી જોવા  મળી રહી છે અને કોણ જવાબદાર છે તેવા પ્રશ્નો પણ લોકો ઉઠાવી રહ્યાં છે. આ બાબતે માનવ અધિકાર પંચે ગુજરાત સરકારની સામે નોટિસ ઈશ્યુ કરી છે. આ ઘટનાને લઈને સરકાર પાસે જવાબની માગણી કરી છેે. આવી ઘટનાઓ સામે સરકાર આગામી સમયમાં કેવી રીતે પગલાં લેશે અને તેની તૈયારીઓ શુ રહેશે તેવી વિગતો પણ માનવ અધિકાર પંચે સરકાર પાસે માગી છે. ઉલ્લેખનીય છે કે સુરતની ઘટનામાં 20 લોકોના મોત નીપજી ચૂક્યાં છે.

આ પણ વાંચો:  આતંકવાદીઓ ના ઘૂસે તે માટે આ રાજ્યના દરિયા કિનારા પર ભારતની એજન્સીઓની ચાંપતી નજર, જાહેર કરી દેવાયું હાઈ-એલર્ટ

રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન
ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય

 

TV9 Gujarati

 

Next Article