શિખર ધવને કહ્યું કે મહેન્દ્રસિંહ ધોની ક્યારે લેશે ક્રિકેટમાંથી સન્યાસનો નિર્ણય!

ભારતીય ટીમના ઓપનર શિખર ધવને કહ્યું છે કે ટીમના ભૂતપૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની સમય આવશે ત્યારે નિવૃત્ત થઈ જશે. ધવને કહ્યું કે, ધોનીએ ભારતીય ક્રિકેટ માટે ઘણા મહત્વના નિર્ણયો લીધા છે અને તે જ રીતે તે સમયસર નિવૃત્તિનો મહત્વપૂર્ણ નિર્ણય પણ લેશે. ધોનીની કેપ્ટનશીપ હેઠળ પદાર્પણ કરનાર ધવને કહ્યું છે કે ધોની દરેક ખેલાડીની મજબૂત […]

શિખર ધવને કહ્યું કે મહેન્દ્રસિંહ ધોની ક્યારે લેશે ક્રિકેટમાંથી સન્યાસનો નિર્ણય!
Follow Us:
| Updated on: Sep 28, 2019 | 12:13 PM

ભારતીય ટીમના ઓપનર શિખર ધવને કહ્યું છે કે ટીમના ભૂતપૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની સમય આવશે ત્યારે નિવૃત્ત થઈ જશે. ધવને કહ્યું કે, ધોનીએ ભારતીય ક્રિકેટ માટે ઘણા મહત્વના નિર્ણયો લીધા છે અને તે જ રીતે તે સમયસર નિવૃત્તિનો મહત્વપૂર્ણ નિર્ણય પણ લેશે. ધોનીની કેપ્ટનશીપ હેઠળ પદાર્પણ કરનાર ધવને કહ્યું છે કે ધોની દરેક ખેલાડીની મજબૂત અને નબળી બાજુ જાણે છે, તેથી તે તેના ભવિષ્ય વિશે પણ યોગ્ય નિર્ણય લેશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આજનું રાશિફળ તારીખ : 11-05-2024
પેટની સમસ્યા હોય કે ગરમીમાં રાહત મેળવી હોય,આહારમાં સામેલ કરો આ એક શાકભાજી
જાણો કોણ છે સંજીવ ગોયન્કા જે કે.એલ રાહુલ પર ગુસ્સે થયા
મિનિટોમાં કિંમત ડબલ, 78 થી 155 રૂપિયા સુધી પહોંચી ગયો આ શેર, જાણો
આજનું રાશિફળ તારીખ : 10-05-2024
ચૂંટણી વચ્ચે ગુજરાતી બિઝનેસમેન અંબાણી-અદાણીની 1 લાખ કરોડથી વધુની સંપત્તિ સ્વાહા, જાણો કારણ

ધોની ઘણા સમયથી રમી રહ્યા છે, મને લાગે છે કે તેઓ જાણે છે કે ક્યારે નિવૃત્તિ લેવી. તેણે તેની કારકિર્દીમાં અત્યાર સુધીમાં ઘણા મહત્વપૂર્ણ નિર્ણયો લીધા છે અને મને વિશ્વાસ છે કે જ્યારે સમય આવશે ત્યારે તેઓ નિવૃત્તિ અંગે પણ નિર્ણય લેશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

ધવને કહ્યું કે, મોટા ખેલાડીની વિશેષતા છે કે તે દરેક ખેલાડીની ક્ષમતાને જાણે છે અને તે પણ જાણે છે કે ખેલાડીને કેટલા સમય સુધી તક આપવી જોઈએ. ભારતે તેની કેપ્ટનશીપમાં જે સફળતા મેળવી છે તે આ હકીકત જણાવે છે. ધવન કહે છે કે હાલની ટીમના કેપ્ટન વિરાટ કોહલી સહિતની આખી ટીમ ધોનીને ખૂબ માન આપે છે.

આ પણ વાંચો: હવામાન વિભાગ: ચાર દિવસ પડશે વરસાદ, સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી, જુઓ VIDEO

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

મિથુન, કર્ક સહિત આ રાશિના જાતકોને નોકરીમાં પ્રમોશનના સંકેત,
મિથુન, કર્ક સહિત આ રાશિના જાતકોને નોકરીમાં પ્રમોશનના સંકેત,
ગુજરાતના બે ગામમાં એકપણ મત ન પડ્યો
ગુજરાતના બે ગામમાં એકપણ મત ન પડ્યો
હિન્દુવાદી નેતાને ધમકી આપવાના કેસમાં વધુ એક સફળતા, શહેનાઝની ધરપકડ
હિન્દુવાદી નેતાને ધમકી આપવાના કેસમાં વધુ એક સફળતા, શહેનાઝની ધરપકડ
ફોર્મ રદ થવા મુદ્દે નિલેશ કુંભાણીએ કોંગ્રેસને જ ગણાવી સૌથી મોટી ગદ્દાર
ફોર્મ રદ થવા મુદ્દે નિલેશ કુંભાણીએ કોંગ્રેસને જ ગણાવી સૌથી મોટી ગદ્દાર
હવે અરવિંદ લાડાણીએ પાટીલને પત્ર લખી જવાહર ચાવડા વિરુદ્ધ ઠાલવ્યો બળાપો
હવે અરવિંદ લાડાણીએ પાટીલને પત્ર લખી જવાહર ચાવડા વિરુદ્ધ ઠાલવ્યો બળાપો
આઇસક્રીમને આરોગવું બીમારીને આમંત્રણ તો નથી બની રહ્યુંને!
આઇસક્રીમને આરોગવું બીમારીને આમંત્રણ તો નથી બની રહ્યુંને!
RTE ના બાળકો સાથે ભેદભાવના મામલે શિક્ષણમંત્રીએ તપાસના આદેશ કર્યા
RTE ના બાળકો સાથે ભેદભાવના મામલે શિક્ષણમંત્રીએ તપાસના આદેશ કર્યા
જૂનાગઢમાં વાતાવરણમાં પલટો, જુઓ Video
જૂનાગઢમાં વાતાવરણમાં પલટો, જુઓ Video
ગોત્રીમાં 1 મહિના પહેલા બનાવેલો રોડ પીગળ્યો, જુઓ Video
ગોત્રીમાં 1 મહિના પહેલા બનાવેલો રોડ પીગળ્યો, જુઓ Video
બનાસકાંઠાઃ EVM સ્ટ્રોંગરુમ CCTV સ્ક્રીન પર નજર દ્વારા કોંગ્રેસની ચોકી
બનાસકાંઠાઃ EVM સ્ટ્રોંગરુમ CCTV સ્ક્રીન પર નજર દ્વારા કોંગ્રેસની ચોકી
g clip-path="url(#clip0_868_265)">