ગુજરાતના પાટનગરમાં દૂધ ખરીદવા માટે પણ નક્કી કરાયો ચોક્કસ સમય, જાણો વિગત

|

Mar 30, 2020 | 3:14 PM

કોરોના વાઈરસને લઈને દેશમાં તો લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે પણ લોકો હજી તેનું પાલન કરી રહ્યાં નથી. આથી રાજ્ય સરકારની સાથે અમુક શહેરો અલગ રીતે નિર્ણય લઈ રહ્યાં છે જેના લીધે કોરોના વાઈરસના સંક્રમણને રોકી શકાય. ગાંધીનગરમાં હવે દિવસ દરમિયાન સવારે 5થી 8 વાગ્યા સુધી જ દૂધ મળશે. લોકડાઉનને લોકોને સહકાર ના મળતા આ […]

ગુજરાતના પાટનગરમાં દૂધ ખરીદવા માટે પણ નક્કી કરાયો ચોક્કસ સમય, જાણો વિગત

Follow us on

કોરોના વાઈરસને લઈને દેશમાં તો લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે પણ લોકો હજી તેનું પાલન કરી રહ્યાં નથી. આથી રાજ્ય સરકારની સાથે અમુક શહેરો અલગ રીતે નિર્ણય લઈ રહ્યાં છે જેના લીધે કોરોના વાઈરસના સંક્રમણને રોકી શકાય. ગાંધીનગરમાં હવે દિવસ દરમિયાન સવારે 5થી 8 વાગ્યા સુધી જ દૂધ મળશે. લોકડાઉનને લોકોને સહકાર ના મળતા આ નિર્ણય લેવાની ફરજ પડી રહી હોવાનું અધિકારીઓ જણાવી રહ્યાં છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund

 

આ પણ વાંચો :   અમદાવાદ: MRP કરતાં વધુ રૂપિયા લેતા દુકાનદારનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Published On - 3:13 pm, Mon, 30 March 20

Next Article