મહીસાગરમાં ભારે વરસાદના કારણે વૃક્ષો ધરાશાયી, લુણાવાડા સંતરામપુર માર્ગ બંધ

|

Oct 17, 2020 | 4:38 PM

મહીસાગરમાં ભારે વરસાદના કારણે વૃક્ષો ધરાશયી થયા છે. વન વિભાગ દ્વારા વૃક્ષોને હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. વૃક્ષો ધરાશાયી થતાં લુણાવાડા સંતરામપુર માર્ગ બંધ કરવામાં આવ્યો. વૃક્ષો હટ્યા બાદ  લુણાવાડા સંતરામપુર માર્ગ પુન:કાર્યરત થશે. ઉલ્લ્ખેનીય છે કે હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.   Web Stories View more અથાણું આ […]

મહીસાગરમાં ભારે વરસાદના કારણે વૃક્ષો ધરાશાયી, લુણાવાડા સંતરામપુર માર્ગ બંધ

Follow us on

મહીસાગરમાં ભારે વરસાદના કારણે વૃક્ષો ધરાશયી થયા છે. વન વિભાગ દ્વારા વૃક્ષોને હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. વૃક્ષો ધરાશાયી થતાં લુણાવાડા સંતરામપુર માર્ગ બંધ કરવામાં આવ્યો. વૃક્ષો હટ્યા બાદ  લુણાવાડા સંતરામપુર માર્ગ પુન:કાર્યરત થશે. ઉલ્લ્ખેનીય છે કે હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.

 

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article