Braking News : અખિલેશ યાદવ લડશે આઝમગઢની બેઠક પરથી ચૂંટણી, શું મુલાયમ સિંહ યાદવ થયા કમજોર નેતા ?

એક તરફ પોતાને કિંગ મેકર બનવાની વાત કરતાં અખિલેશ યાદવે મોટો દાવ રમ્યો છે. સમાજવાદી પક્ષના અધ્યક્ષ અખિલેશ યાદવે નિર્ણય કર્યો કે લોકસભાની ચૂંટણીમાં તે કઈ સીટ પરથી ચૂંટણી લડશે. સમાજવાદી પક્ષ દ્વારા બહાર પાડવામાં આવેલી નવી યાદી અનુસાર અખિલેશ યાદવ આઝમગઢથી ચૂંટણી લડશે. અખિલેશનું કદ વધ્યું  આ સાથે જ સપાના વરિષ્ઠ નેતા અને પોતાના […]

Braking News : અખિલેશ યાદવ લડશે આઝમગઢની બેઠક પરથી ચૂંટણી, શું મુલાયમ સિંહ યાદવ થયા કમજોર નેતા ?
Follow Us:
| Updated on: Mar 24, 2019 | 5:50 AM

એક તરફ પોતાને કિંગ મેકર બનવાની વાત કરતાં અખિલેશ યાદવે મોટો દાવ રમ્યો છે. સમાજવાદી પક્ષના અધ્યક્ષ અખિલેશ યાદવે નિર્ણય કર્યો કે લોકસભાની ચૂંટણીમાં તે કઈ સીટ પરથી ચૂંટણી લડશે. સમાજવાદી પક્ષ દ્વારા બહાર પાડવામાં આવેલી નવી યાદી અનુસાર અખિલેશ યાદવ આઝમગઢથી ચૂંટણી લડશે.

અખિલેશનું કદ વધ્યું 

આ સાથે જ સપાના વરિષ્ઠ નેતા અને પોતાના વિવાદાસ્પદ નિવેદનના કારણે ચર્ચામાં રહેતાં આઝમ ખાન રામપુરથી ચૂંટણી લડશે. આ અગાઉ એવા અહેવાલો હતા કે સમાજવાદી પક્ષ (એસપી) અધ્યક્ષ અખિલેશ યાદવ તેમની પત્નીની સીટ કન્નૌજથી આગામી લોકસભા ચૂંટણી લડશે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

હવે સમાજવાદી પાર્ટીએ આવા અહેવાલોનો અંત લાવી દીધો છે અને હવે નિર્ણય લેવામાં આવ્યો છે કે એસપી વડા અખિલેશ યાદવ આઝમગઢથી ચૂંટણી લડશે. ખાસ વાત એ છે કે આઝમગઢની બેઠક સમાજવાદી પાર્ટીનું ગઢ માનવામાં આવી છે. જ્યાંથી લાંબા સમય સુધી સપાનું રાજ રહ્યું છે.

આ પણ વાંચો : શું વડાપ્રધાન મોદી ગુજરાતના બદલે દક્ષિણની આ બેઠક પરથી લડશે ચૂંટણી ? વારણસી પછી બેંગલુરૂ બેઠક પર મોદીનું નામ ચર્ચામાં

70ના દશક પછી સપા અહીં જીત મેળવતું રહ્યું છે. જો કે 2009માં ભાજપ અહીં જીત મેળવી શક્યું હતું. પરંતુ 2014માં મોદી લહેર હોવા છતાં પણ અખિલેશ યાદવના પિતા મુલાયમ યાદવ અહીંથી જીત મેળવી હતી.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">