ભારત અને પાકિસ્તાનના ભાગલા વખતે જે મંદિરો પાકિસ્તાનમાં રહી ગયા તેને હવે બંને દેશો વચ્ચે સંબંધ સુધરવાથી ખોલવામાં આવી રહ્યાં છે. પાકિસ્તાનમાં આવેલાં પંજાબ પ્રાંતના કટાસરાજને મંદિરને દશકો બાદ ખોલવામાં આવ્યું છે. 1947થી આ શિવમંદિર બંધ હતું અને આ ઐતિહાસિક મંદિરને પૂનસ્થાપિત કરવામાં આવ્યું છે. દશકો બાદ આ મંદિરમાં આરતી થઈ છે. અમારી ટીવીનાઈનની ટીમ આ મંદિર ખાતે પાકિસ્તાનમાં પહોંચી હતી. આ મંદિરમાં શિવરાત્રીના દિવસે ઉજવણી કરવામાં આવશે તેવી ખબર મળી રહી છે.
આ પણ વાંચો : પાકિસ્તાનમાં હિંદુઓને મળ્યો 200 વર્ષ જૂના મંદિર પર અધિકાર, જાણો શું હતો વિવાદ?
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો