પાકિસ્તાનના 2500 વર્ષ જૂના મંદિરમાં આઝાદી બાદ પહેલી શિવરાત્રીની ઉજવણી

|

Feb 18, 2020 | 4:26 PM

ભારત અને પાકિસ્તાનના ભાગલા વખતે જે મંદિરો પાકિસ્તાનમાં રહી ગયા તેને હવે બંને દેશો વચ્ચે સંબંધ સુધરવાથી ખોલવામાં આવી રહ્યાં છે. પાકિસ્તાનમાં આવેલાં પંજાબ પ્રાંતના કટાસરાજને મંદિરને દશકો બાદ ખોલવામાં આવ્યું છે. 1947થી આ શિવમંદિર બંધ હતું અને આ ઐતિહાસિક મંદિરને પૂનસ્થાપિત કરવામાં આવ્યું છે. દશકો બાદ આ મંદિરમાં આરતી થઈ છે. અમારી ટીવીનાઈનની ટીમ […]

પાકિસ્તાનના 2500 વર્ષ જૂના મંદિરમાં આઝાદી બાદ પહેલી શિવરાત્રીની ઉજવણી

Follow us on

ભારત અને પાકિસ્તાનના ભાગલા વખતે જે મંદિરો પાકિસ્તાનમાં રહી ગયા તેને હવે બંને દેશો વચ્ચે સંબંધ સુધરવાથી ખોલવામાં આવી રહ્યાં છે. પાકિસ્તાનમાં આવેલાં પંજાબ પ્રાંતના કટાસરાજને મંદિરને દશકો બાદ ખોલવામાં આવ્યું છે. 1947થી આ શિવમંદિર બંધ હતું અને આ ઐતિહાસિક મંદિરને પૂનસ્થાપિત કરવામાં આવ્યું છે. દશકો બાદ આ મંદિરમાં આરતી થઈ છે. અમારી ટીવીનાઈનની ટીમ આ મંદિર ખાતે પાકિસ્તાનમાં પહોંચી હતી. આ મંદિરમાં શિવરાત્રીના દિવસે ઉજવણી કરવામાં આવશે તેવી ખબર મળી રહી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

 

આ પણ વાંચો :   પાકિસ્તાનમાં હિંદુઓને મળ્યો 200 વર્ષ જૂના મંદિર પર અધિકાર, જાણો શું હતો વિવાદ?

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article