ગીરસોમનાથ પંથકમાં ભૂકંપના આંચકા આવવાનું હજુ યથાવત જ છે. ૨૪ કલાકમાં ૧૦ આંચકા આવી ગયા છે જેને લઈને સ્થાનિક લોકોમાં ગભરાટનો માહોલ ફેલાયો છે. ગીરસોમનાથ પંથકના ધાવા, સુરવા, હડમતીયા, માધુપુર વિસ્તારમાં એક કરતા વધારે વાર ભૂકંપના આંચકા આવ્યા હતા. ચેલા બે દિવસથી ગીર્સોમ્નાથ પંથકમાં ભૂકંપના નાના આંચકા આવવાની ઘટના નોધાઇ રહી છે. Web Stories […]
Follow us on
ગીરસોમનાથ પંથકમાં ભૂકંપના આંચકા આવવાનું હજુ યથાવત જ છે. ૨૪ કલાકમાં ૧૦ આંચકા આવી ગયા છે જેને લઈને સ્થાનિક લોકોમાં ગભરાટનો માહોલ ફેલાયો છે. ગીરસોમનાથ પંથકના ધાવા, સુરવા, હડમતીયા, માધુપુર વિસ્તારમાં એક કરતા વધારે વાર ભૂકંપના આંચકા આવ્યા હતા. ચેલા બે દિવસથી ગીર્સોમ્નાથ પંથકમાં ભૂકંપના નાના આંચકા આવવાની ઘટના નોધાઇ રહી છે.