ગીરસોમનાથ પંથકમાં ભૂકંપના આંચકા આવવાનું હજુ યથાવત, 24 કલાકમાં 10 આંચકા બાદ ગ્રામ્ય વિસ્તારોમાં ભયનો માહોલ

|

Dec 01, 2020 | 8:24 AM

ગીરસોમનાથ પંથકમાં ભૂકંપના આંચકા આવવાનું હજુ યથાવત જ છે. ૨૪ કલાકમાં ૧૦ આંચકા આવી ગયા છે જેને લઈને સ્થાનિક લોકોમાં ગભરાટનો માહોલ ફેલાયો છે. ગીરસોમનાથ પંથકના  ધાવા, સુરવા, હડમતીયા, માધુપુર વિસ્તારમાં એક કરતા વધારે વાર ભૂકંપના આંચકા આવ્યા હતા. ચેલા બે દિવસથી ગીર્સોમ્નાથ પંથકમાં ભૂકંપના નાના આંચકા આવવાની ઘટના નોધાઇ રહી છે.   Web Stories […]

ગીરસોમનાથ પંથકમાં ભૂકંપના આંચકા આવવાનું હજુ યથાવત, 24 કલાકમાં 10 આંચકા બાદ ગ્રામ્ય વિસ્તારોમાં ભયનો માહોલ

Follow us on

ગીરસોમનાથ પંથકમાં ભૂકંપના આંચકા આવવાનું હજુ યથાવત જ છે. ૨૪ કલાકમાં ૧૦ આંચકા આવી ગયા છે જેને લઈને સ્થાનિક લોકોમાં ગભરાટનો માહોલ ફેલાયો છે. ગીરસોમનાથ પંથકના  ધાવા, સુરવા, હડમતીયા, માધુપુર વિસ્તારમાં એક કરતા વધારે વાર ભૂકંપના આંચકા આવ્યા હતા. ચેલા બે દિવસથી ગીર્સોમ્નાથ પંથકમાં ભૂકંપના નાના આંચકા આવવાની ઘટના નોધાઇ રહી છે.

 

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

Next Article