દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં મતદાનની ટકાવારીને લઈ વિવાદ, 24 કલાક પછી પણ આંકડા જાહેર નહીં!

|

Feb 09, 2020 | 12:08 PM

દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં મતદાનની ટકાવારીને લઈ વિવાદ શરૂ થઈ ચૂક્યો છે. આમ આદમી પાર્ટીએ ચૂંટણી પંચની કામગીરી પર સવાલો ઉઠાવ્યા છે. મતદાનની 24 કલાક પછી પણ ટકાવારી જાહેર ન થતા વિવાદ વકર્યો છે. AAPના નેતા મનિષ સિસોદિયાએ સવાલો ઉઠાવ્યા છે. સાથે કહ્યું કે, મતદાનના ફાઈનલ આંકડા ભાજપની ઓફિસથી મળશે. આ પણ વાંચોઃ અમદાવાદ કોર્પોરેશનની વધુ […]

દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં મતદાનની ટકાવારીને લઈ વિવાદ, 24 કલાક પછી પણ આંકડા જાહેર નહીં!

Follow us on

દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં મતદાનની ટકાવારીને લઈ વિવાદ શરૂ થઈ ચૂક્યો છે. આમ આદમી પાર્ટીએ ચૂંટણી પંચની કામગીરી પર સવાલો ઉઠાવ્યા છે. મતદાનની 24 કલાક પછી પણ ટકાવારી જાહેર ન થતા વિવાદ વકર્યો છે. AAPના નેતા મનિષ સિસોદિયાએ સવાલો ઉઠાવ્યા છે. સાથે કહ્યું કે, મતદાનના ફાઈનલ આંકડા ભાજપની ઓફિસથી મળશે.

આ પણ વાંચોઃ અમદાવાદ કોર્પોરેશનની વધુ એક બેદરકારીઃ બર્થ સર્ટિફિકેટના સરનામામાં પાકિસ્તાનનો કરાયો ઉલ્લેખ

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

બીજી તરફ આપના નેતા ગોપાલ રાયે પણ આરોપ લગાવ્યો છે કે બાબરપુરની સરસ્વતી વિદ્યા મંદિર સ્કૂલમાં એક કર્મચારી ઇવીએમ સાથે પકડાયો છે. સંજય સિંહ અને ગોપાલ રાયનું કહેવુ છે કે આપના કાર્યકર્તા હવે 11 ફેબ્રુઆરી સુધી સ્ટ્રોંગ રૂમની બહાર બેસીને નજર રાખશે. મહત્વપૂર્ણ છે કે રાજ્યસભા સાંસદ સંજય સિંહે જે વીડિયો ટ્વીટ કર્યો છે જેમાં સ્પષ્ટ દેખાય છે કે કેટલાક ચૂંટણી અધિકારી એક સ્ટેન્ડ પર બસમાંથી ઉતરી રહ્યા છે અને તેમના હાથમાં ઇવીએમ મશીનો છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article