Gujarati NewsLatest newsDahod na dhanpur kaatu khate dipdo paanjre purashedipda ne godhra khasedashe
દાહોદનાં ધાનપુરના કાટુ ખાતે દિપડો પાંજરે પુરાયો,દિપડો માનવભક્ષી છે કે કેમ તે માટે ગોધરા ખસેડાશે
દાહોદનાં ધાનપુરના કાટુ ખાતે દિપડો પાંજરે પુરાયો છે.વનવિભાગે મુકેલા પાંજરે દિપડો પુરાતા લોકોમાં અને વનવિભાગમાં હાશકારો થયો છે. દીપડાના હુમલાને પગલે વનવિભાગ દ્રારા પાંજરા મુકવામાં આવ્યા હતા જેમાં દિપડો ઝડપાઈ ગયો હતો. દિપડાને દેવગઢબારીયા વનવિભાગની કચેરી ખાતે લઇ જવાયો જ્યાંથી દિપડો માનવભક્ષી કે અન્ય વધુ તપાસ અર્થે ગોધરા ખસેડાશે. Web Stories View more આજનું […]
દાહોદનાં ધાનપુરના કાટુ ખાતે દિપડો પાંજરે પુરાયો છે.વનવિભાગે મુકેલા પાંજરે દિપડો પુરાતા લોકોમાં અને વનવિભાગમાં હાશકારો થયો છે. દીપડાના હુમલાને પગલે વનવિભાગ દ્રારા પાંજરા મુકવામાં આવ્યા હતા જેમાં દિપડો ઝડપાઈ ગયો હતો. દિપડાને દેવગઢબારીયા વનવિભાગની કચેરી ખાતે લઇ જવાયો જ્યાંથી દિપડો માનવભક્ષી કે અન્ય વધુ તપાસ અર્થે ગોધરા ખસેડાશે.