આવી રહ્યું છે ‘મહા’ ચક્રવાત, જાણો ભારતના ક્યાં ભાગોમાં થશે તેની અસર?

|

Oct 30, 2019 | 4:42 PM

ચક્રવાતી તૂફાન મહા આગળ વધી રહ્યું છે. જેના લીધે લક્ષદીપમાં 2 દિવસ માટે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. લક્ષદીપ સિવાય કેરલના 6 જિલ્લાઓ એવા છે જ્યાં આ તૂફાન લીધે દરિયામાં કરંટ જોવા મળી શકે છે. આ 6 જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. Web Stories View more મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 […]

આવી રહ્યું છે મહા ચક્રવાત, જાણો ભારતના ક્યાં ભાગોમાં થશે તેની અસર?
તસવીર પ્રતીકાત્મ છે.

Follow us on

ચક્રવાતી તૂફાન મહા આગળ વધી રહ્યું છે. જેના લીધે લક્ષદીપમાં 2 દિવસ માટે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. લક્ષદીપ સિવાય કેરલના 6 જિલ્લાઓ એવા છે જ્યાં આ તૂફાન લીધે દરિયામાં કરંટ જોવા મળી શકે છે. આ 6 જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

તસવીર પ્રતીકાત્મક છે.

આ પણ વાંચો :   કેવડિયા ખાતે આધુનિક શસ્ત્રોનું પ્રદર્શન યોજાશે, જુઓ કેવા હથિયારો સાથે સજ્જ હોય છે સેના?

હવામાન વિભાગે જાણકારી આપી કે આ તુફાન લક્ષદીપ 130 કિમી દૂર છે. હવામાન વિભાગ દ્વારા જાણકારી આપવામાં આવી છે કે આગામી 24 કલાકમાં મહા તૂફાનમાં ફેરવાઈ શકે છે. આ સિવાય તિરુવનંતપુરમ ખાતે ભારે પવનની સાથે વરસાદ પડી શકે તેમ છે. આમ આ તૂફાનના લીધે ભારતના અન્ય ભાગો કરતાં લક્ષદીપ અને કેરળના દરિયાકાંઠાના વિસ્તારોમાં અસર થઈ શકે છે. ભારે પવન સાથે વરસાદ પડવાની શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. ભારતમાં આ  વર્ષનું ચોથું તૂફાન આવી રહ્યું છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

હવામાન વિભાગે પહેલાં પણ કહ્યું હતું કે જો આ તૂફાન અરહબ સાગરમાં નિર્માણ પામે તો તેનું નામ મહા આપવામાં આવશે. ઉપરાંત આ તૂફાનની અસર દેશના બીજા ભાગોમાં જોવા નહીં મળે. એવી આશંકા સેવવામાં આવી રહી છે કે તૂફાનના લીધે તમિલનાડુ, કેરલ અને કર્ણાટકના દરિયાકાંઠાના વિસ્તારોમાં ઊંચી સમુદ્રી લહેરો જોવા મળી શકે છે.  24 કલાકમાં આ તૂફાનની અસર ભારતમાં કેરળ અને લક્ષદીપ ખાતે વર્તાઈ શકે છે.

 

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article