‘વાયુ’ વાવાઝોડું દિશા બદલી કચ્છમાં પહોંચે તેવી શક્યતા, જુઓ VIDEO
ગુજરાતના દરિયાકિનારા પર ‘વાયુ’ વાવાઝોડાનો ખતરો હજી ખત્મ થયો નથી. ‘વાયુ’ વાવાઝોડું 16 જૂને એક વાર ફરી ગુજરાતના કચ્છના દરિયાકિનારા તરફ આવી શકે છે. 17 અને 18 જૂનની વચ્ચે ‘વાયુ’ વાવાઝોડું કચ્છના દરિયાકિનારા પર ટકરાઈ શકે છે. Web Stories View more તમારી મનપસંદ કેરી કાર્બાઈડથી પકવેલી છે કે નહીં? કેવી રીતે ચકાસશો? રશિયા, ચીન કે […]

ગુજરાતના દરિયાકિનારા પર ‘વાયુ’ વાવાઝોડાનો ખતરો હજી ખત્મ થયો નથી. ‘વાયુ’ વાવાઝોડું 16 જૂને એક વાર ફરી ગુજરાતના કચ્છના દરિયાકિનારા તરફ આવી શકે છે. 17 અને 18 જૂનની વચ્ચે ‘વાયુ’ વાવાઝોડું કચ્છના દરિયાકિનારા પર ટકરાઈ શકે છે.
તમારી મનપસંદ કેરી કાર્બાઈડથી પકવેલી છે કે નહીં? કેવી રીતે ચકાસશો?
રશિયા, ચીન કે અમેરિકા, કોની પાસે છે સૌથી વધુ પરમાણુ હથિયાર ?
જ્યોતિ બની 'જાસૂસ' પણ કેવી રીતે? એ જ તો છે જાણવા જેવું
દર મહિને રિચાર્જ કરવાની ઝંઝટ ખતમ, Jio લાવ્યું સૌથી સસ્તો એન્યુઅલ પ્લાન
Micro Walking: માઇક્રો વોકિંગ શું છે અને તેના ફાયદા શું છે?
રિષભ પંતના પરિવાર વિશે જાણો
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
ઉલ્લેખનીય છે કે ‘વાયુ’ વાવાઝોડાના કારણે ઘણી જગ્યાઓ પર ભારે વરસાદ પણ પડ્યો હતો. હવામાન વિભાગ મુજબ વાવાઝોડું ચક્રવાત ઉત્તરની વધી રહ્યું છે અને સૌરાષ્ટ્ર તરફથી પસાર થઈ રહ્યું છે.
આ પણ વાંચો: Video: ખેતીમાં જીવાતોના નિયંત્રણ માટે સોલર ટ્રેપ