કોરોના મહામારીને પગલે રાજય સરકારનો મહત્વનો નિર્ણય, રાજયકક્ષાનો નવરાત્રી મહોત્સવ નહીં ઉજવવાનો કર્યો નિર્ણય
વૈશ્વિક કોરોના મહામારીને પગલે નવરાત્રી મહોત્સવ પર ગ્રહણ લાગ્યું છે. રાજય સરકારે કોરોના મહામારીને પગલે રાજયકક્ષાનો નવરાત્રી મહોત્સવ નહીં ઉજવવાનો નિર્ણય કર્યો છે. અહીં, નોંધનીય છે કે સરકાર દ્વારા દર વર્ષે નવરાત્રી દરમિયાન આ મહોત્સવની ઉજવણી કરાય છે. આ સાથે જ આ વરસે રાજયમાં નવરાત્રીની ઉજવણી પણ નહીં થઈ શકે.
વૈશ્વિક કોરોના મહામારીને પગલે નવરાત્રી મહોત્સવ પર ગ્રહણ લાગ્યું છે. રાજય સરકારે કોરોના મહામારીને પગલે રાજયકક્ષાનો નવરાત્રી મહોત્સવ નહીં ઉજવવાનો નિર્ણય કર્યો છે. અહીં, નોંધનીય છે કે સરકાર દ્વારા દર વર્ષે નવરાત્રી દરમિયાન આ મહોત્સવની ઉજવણી કરાય છે. આ સાથે જ આ વરસે રાજયમાં નવરાત્રીની ઉજવણી પણ નહીં થઈ શકે.