VIDEO: અમદાવાદમાં સરદાર ધામ ખાતે સરદાર પટેલની 50 ફૂટ ઉંચી પ્રતિમાનું CM રૂપાણીએ અનાવરણ કર્યું
અમદાવાદના વૈષ્ણોદેવી સર્કલ પાસે તૈયાર કરાયેલા સરદાર ધામ ખાતે સરદાર પટેલની પ્રતિમાનું અનાવરણ કરાયું છે. સરદાર પટેલની 50 ફૂટ ઉંચી અને 17 હજાર કિલો વજનની કાંસ્ય પ્રતિમાને સીએમ રૂપાણીના હસ્તે ખુલ્લી મૂકવામાં આવી છે. આ પણ વાંચો: જામનગરમાં 5 દિવસમાં ભૂકંપના 8 આંચકા, કેટલાક ઘરોમાં તિરાડો પણ પડી Web Stories View more આજનું રાશિફળ તારીખ […]
અમદાવાદના વૈષ્ણોદેવી સર્કલ પાસે તૈયાર કરાયેલા સરદાર ધામ ખાતે સરદાર પટેલની પ્રતિમાનું અનાવરણ કરાયું છે. સરદાર પટેલની 50 ફૂટ ઉંચી અને 17 હજાર કિલો વજનની કાંસ્ય પ્રતિમાને સીએમ રૂપાણીના હસ્તે ખુલ્લી મૂકવામાં આવી છે.
આ પણ વાંચો: જામનગરમાં 5 દિવસમાં ભૂકંપના 8 આંચકા, કેટલાક ઘરોમાં તિરાડો પણ પડી
સ્ટેચ્યુ ઓફ યુનિટી બાદ આટલી મોટી સરદારની પ્રતિમા પહેલીવાર બનાવવામાં આવી છે. જેને વિશ્વ વિખ્યાત શિલ્પકાર અને પદ્મ વિભૂષણ રામ સુથારે તૈયાર કરી છે. આજે પાટીદાર અગ્રણીઓની હાજરીમાં સીએમ રૂપાણીએ આ પ્રતિમાનું અનાવરણ કર્યું છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો