રાજ્યકક્ષાના વિદેશપ્રધાન વી.મુરલીધરન અમદાવાદ આવી પહોંચ્યા છે. CAA સંદર્ભે વી.મુરલીધરન આજે શહેરમાં પ્રચાર કરશે અને કેમ્પેઈન મારફતે યુવાઓને કાયદા અંગે માહિતગાર કરાશે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
વી.મુરલીધરને કોંગ્રેસ પર પ્રહાર કરતાં કહ્યું કે કોંગ્રેસ વિદેશમાં દુષ્પ્રચારનો પ્રયત્ન કરી રહી છે. સાથે જ વિદેશપ્રધાને પાકિસ્તાનમાં ગુરૂદ્વારા પર થયેલો હુમલો નિંદનીય ગણાવ્યો હતો અને જણાવ્યું કે હુમલા અંગે તપાસ કરવામાં આવશે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
આ પણ વાંચો: VIDEO: સુરતના જાણીતા બિલ્ડર મહેશ સવાણી સહિત 5 શખ્સો સામે અપહરણની ફરિયાદ નોંધાઈ