જાણો શહીદ ભગતસિંહના એ 10 વિચારો જે આજે પણ યુવાનોને પ્રેરણા આપે છે

TV9 WebDesk8

|

Updated on: Sep 27, 2019 | 12:39 PM

ભગતસિંહના વિચારો આજે પણ લોકો માટે પ્રેરણારુપ બને છે.  ખાસ કરીને યુવાનો ભગતસિંહને પોતાના આદર્શ માને છે. ભગતસિંહના નામથી એક ખુમારી વર્તાય છે અને આઝાદીની લડાઈમાં એમનું આગવું યોગદાન છે.  ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુને અંગ્રેજ સરકારે ફાંસી આપી દીધી હતી. 28 સપ્ટેમ્બરના દિવસે ભગતસિંહનો જન્મદિવસ છે. Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati […]

જાણો શહીદ ભગતસિંહના એ 10 વિચારો જે આજે પણ યુવાનોને પ્રેરણા આપે છે

Follow us on

ભગતસિંહના વિચારો આજે પણ લોકો માટે પ્રેરણારુપ બને છે.  ખાસ કરીને યુવાનો ભગતસિંહને પોતાના આદર્શ માને છે. ભગતસિંહના નામથી એક ખુમારી વર્તાય છે અને આઝાદીની લડાઈમાં એમનું આગવું યોગદાન છે.  ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુને અંગ્રેજ સરકારે ફાંસી આપી દીધી હતી. 28 સપ્ટેમ્બરના દિવસે ભગતસિંહનો જન્મદિવસ છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

1. જિંદગી તો ખુદ કે દમ પર જી જાતી હૈ, દૂસરો કે કંધો પે તો સિર્ફ જનાજે ઉઠાયે જાતે હૈ.

2. પ્રેમી પાગલ ઔર કવિ એક હી ચીજ સે બને હોતે હૈ ઔર દેશભક્ત કો લોગ અક્સર પાગલ કહેતે હૈ.

3. રાખ કા હર એક કણ મેરી ગર્મી સે ગતિમાન હૈ. મેં એક ઐસા પાગલ હું જો જેલ મેં ભી આઝાદ હૈ.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

4. કિસી કો ક્રાંતિ શબ્દ કી વ્યાખ્યા શાબ્દિક અર્થ મેં નહીં કરની ચાહિયે, જો લોગ ઈસ શબ્દ કા ઉપયોગ યા દૂરપયોગ કરતૈ હે ઉનકે ફાયદે કે હિસાબ સે અલગ-અલગ અર્થ ઔર માયને દિયે જાતે હૈ.

5. અગર બહરો કો સુનાના હૈ તો આવાજ કો બહુત જોરદાર હોના હોગા. જબ હમને બમ ગિરાયા તો હમારા મકસદ કિસી કો મારના નહીં થા. હમને અંગ્રેજ હકૂમત પે બમ ગિરાયા થા.

6. આમતોર પર લોગ જૈસી ચીજે હૈ, ઉસકે આદી હો જાતૈ હૈ ઓર બદલાવ કે વિચાર સે હી કાંપને લગતે હૈ. હમે નિષ્ક્રિયતા કી ભાવના કો ક્રાંતિકારી ભાવના સે બદલના હૈ.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

7. મૈં ઈસ બાત પે જોર દેતા હું કી મૈં મહત્ત્વકાંક્ષા, ઉમ્મીદ ઔર જિંદગી કે પ્રતિ આકર્ષણ સે ભરા હું લેકીન જરુરત પડને પર સબ ત્યાગ સકતા હું ઔર વહીં સચ્ચા બલિદાન હૈ.

8. વ્યક્તિઓ કો કૂચલકર ભી આપ ઉનકે વિચાર નહીં માર સકતે હૈ.

9. ક્રાંતિ માનવજાતિ કા એક અપરિહાર્ય અધિકાર હૈ. સ્વતંત્રતા સભી કા કભી ખત્મ ન હોનેવાલા જન્મસિદ્ધ અધિકાર હૈ. શ્રમ સમાજ કા વાસ્તવિક નિર્વાહક હૈ.

10. નિષ્ઠૂર આલોચના ઔર સ્વતંત્ર વિચાર, યહ દોનો ક્રાંતિકારી સોચ કે દો અહમ લક્ષણ હૈ.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati