આજનું રાશિફળ: આજે શ્રાવણ મહિનાનો પ્રથમ સોમવાર, રાશિ અનુસાર કરો આ રીતે ભગવાન શિવની પૂજા

|

Jul 22, 2019 | 3:49 AM

મેષ: મેષ રાશિના લોકો સોમવારના દિવસે પાણીમાં દૂધ મિક્સ કરીને ભગવાન શિવનો અભિષેક કરો, 5 સફેદ આંકડાના ફુલ ભગવાન શિવને અર્પણ કરવાથી તમારા મનની ચિંતાઓ દુર થશે. Web Stories View more સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે? જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ […]

આજનું રાશિફળ: આજે શ્રાવણ મહિનાનો પ્રથમ સોમવાર, રાશિ અનુસાર કરો આ રીતે ભગવાન શિવની પૂજા

Follow us on

મેષ:

મેષ રાશિના લોકો સોમવારના દિવસે પાણીમાં દૂધ મિક્સ કરીને ભગવાન શિવનો અભિષેક કરો, 5 સફેદ આંકડાના ફુલ ભગવાન શિવને અર્પણ કરવાથી તમારા મનની ચિંતાઓ દુર થશે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

વૃષભ:

વૃષભ રાશિના જાતકોએ સોમવારના દિવસે શિવલિંગ પર પાણી મિશ્રિત દૂધ ચઢાવવુ. સફેદ ચંદન ભગવાન શિવને અર્પણ કરવુ. તેનાથી તમારા ધનની સ્થિતી સારી થઈ જશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

 

 

મિથુન:

મિથુન રાશિના બધા જ લોકો સોમવારના દિવસે દાડમના રસથી ભગવાન શિવનો અભિષેક કરે અને એક બિલી પત્ર પર સફેદ ચંદન લગાવીને અર્પણ કરે, પારિવારિક કલેશ ખત્મ થઈ જશે.

 

કર્ક:

કર્ક રાશિના જાતકો દરેક સોમવારે શિવલિંગ પર ઘીનો અભિષેક કરે, તેનાથી તમારા બધા જ રોગ ખત્મ થવાની સાથે જીવનમાં દરેક જગ્યાએ તમને સફળતા મળશે.

 

સિંહ:

સિંહ રાશિના જાતકો સોમવારના દિવસે ગોળ અને ખાંડ મિશ્રિત પાણીથી શિવલિંગ પર અભિષેક કરે અને શિવલિંગની પાસે ગાયના ઘીનો દિવો કરે, તેનાથી દામ્પત્યજીવનની મુશ્કેલીઓમાં રાહત મળશે.

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

કન્યા:

કન્યા રાશિના લોકો સોમવારના દિવસે પાણીમાં બીલીપત્ર નાખીને ભગવાન શિવનો અભિષેક કરે, તમારી નકારાત્મકતા દુર થશે અને તમારા મનની ઈચ્છા પૂરી થશે.

 

તુલા:

તુલા રાશિના જાતકો સોમવારના દિવસે સુગંધવાળા પાણીથી ભગવાન શિવનો અભિષેક કરે, સફેદ મિઠાઈનો પ્રસાદ ચઠાવીને બાળકોમાં વહેંચે, તેનાથી નોકરીમાં પરેશાની ખત્મ થશે.

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

વૃશ્ચિક:

વૃશ્ચિક રાશિના લોકો સોમવારના દિવસે પંચામૃતથી ભગવાન શિવનો અભિષેક કરે, તેનાથી સતત થોડા દિવસમાં વેપારીની મુશ્કેલીઓ ખત્મ થશે અને સ્વાસ્થ્યમાં પણ સુધારો થશે.

 

ધન:

ધન રાશિના લોકો સોમવારના દિવસે ગાયના દુધમાં કેસર મિક્સ કરીને શિવલિંગનો અભિષેક કરે, એક બીલીપત્ર પર પીળુ ચંદન લગાવીને શિવલિંગ પર અર્પણ કરે, તેનાથી તમારા જમીન-મિલકતની મુશ્કેલીઓ ખત્મ થશે.

 

મકર:

મકર રાશિના બધા જ લોકો સોમવારના દિવસે ડાભના પાણીથી ભગવાન શિવનો અભિષેક કરો, થોડા દિવસ અભિષેક કર્યા પછી તમારા પરિવારની બીમારી હંમેશા માટે ખત્મ થઈ જશે.

 

કુંભ:

કુંભ રાશિના જાતકો સોમવારના દિવસે પાણીમાં તલ મિક્સ કરીને શિવલિંગ પર અભિષેક કરે, સરસવના તેલનો દિવો ભગવાન શિવની પાસે કરે, તેનાથી જીવનની દરેક મુશ્કેલી ખત્મ થશે.

 

મીન:

મીન રાશિના લોકો સોમવારના દિવસે દુધમાં કેસર અને ચોખા મિક્સ કરીને શિવલિંગ પર ચઢાવે, તેનાથી પ્રેમસંબંધોની મુશ્કેલીઓ ખત્મ થશે.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article