અરવલ્લીનું  બાયડ માર્કેટ યાર્ડ આગામી ત્રણ દિવસ માટે બંધ, ત્રણ વેપારીઓના રીપોર્ટ કોરોના પોઝીટીવ આવ્યા બાદ લેવાયો નિર્ણય

|

Nov 23, 2020 | 6:19 PM

અરવલ્લીનું  બાયડ માર્કેટ આગામી ત્રણ દિવસ માટે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. માર્કેટ યાર્ડના ત્રણ વેપારીઓના રીપોર્ટ કોરોના પોઝીટીવ આવ્યા બાદ ત્રણ દિવસ સુધી યાર્ડને બંધ રાખવામાં આવશે. સંચાલક મંડળ અને બાયડ વેપારી એસોસિએશન દ્વારા લેવાયેલા નિર્ણયનાં પગલે ૧ ડીસેમ્બરથી યાર્ડ શરુ થશે.   Web Stories View more અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો […]

અરવલ્લીનું  બાયડ માર્કેટ યાર્ડ આગામી ત્રણ દિવસ માટે બંધ, ત્રણ વેપારીઓના રીપોર્ટ કોરોના પોઝીટીવ આવ્યા બાદ લેવાયો નિર્ણય

Follow us on

અરવલ્લીનું  બાયડ માર્કેટ આગામી ત્રણ દિવસ માટે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. માર્કેટ યાર્ડના ત્રણ વેપારીઓના રીપોર્ટ કોરોના પોઝીટીવ આવ્યા બાદ ત્રણ દિવસ સુધી યાર્ડને બંધ રાખવામાં આવશે. સંચાલક મંડળ અને બાયડ વેપારી એસોસિએશન દ્વારા લેવાયેલા નિર્ણયનાં પગલે ૧ ડીસેમ્બરથી યાર્ડ શરુ થશે.

 

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

Next Article