અંબાજીમાં માતાના ભંડારમાં ભક્તોએ કર્યું ભરપૂર દાન, 4 દિવસમાં 84 લાખ રૂપિયા થી વધુ થયું દાન

|

Sep 12, 2019 | 8:36 AM

શકિતપીઠ અંબાજીમાં જેમ પદયાત્રીઓની સંખ્યા વધી રહી છે. તેમ તેમ માતાના ભંડારમાં પણ ભરપૂર આવક થઈ રહી છે. મંદિરમાં 4 દિવસમાં 84 લાખથી વધુની રોકડ રકમનું દાન ભક્તોએ કર્યું છે. હિસાબનીશ અધિકારીનું કહેવું છે કે. આ રકમ આગામી દિવસોમાં દોઢ થી પોણા બે કરોડ રૂપિયાને પણ પાર કરી શકે છે. આ પણ વાંચો: VIDEO: અમરેલીના […]

અંબાજીમાં માતાના ભંડારમાં ભક્તોએ કર્યું ભરપૂર દાન, 4 દિવસમાં 84 લાખ રૂપિયા થી વધુ થયું દાન

Follow us on

શકિતપીઠ અંબાજીમાં જેમ પદયાત્રીઓની સંખ્યા વધી રહી છે. તેમ તેમ માતાના ભંડારમાં પણ ભરપૂર આવક થઈ રહી છે. મંદિરમાં 4 દિવસમાં 84 લાખથી વધુની રોકડ રકમનું દાન ભક્તોએ કર્યું છે. હિસાબનીશ અધિકારીનું કહેવું છે કે. આ રકમ આગામી દિવસોમાં દોઢ થી પોણા બે કરોડ રૂપિયાને પણ પાર કરી શકે છે.

આ પણ વાંચો: VIDEO: અમરેલીના બાબરા પાસે આવેલો રામપરા ડેમ 4 વર્ષ બાદ થયો ઓવરફ્લો, ડેમ છલકાતા સ્થાનિકોમાં ખુશીનો માહોલ

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

પદયાત્રા કરીને મા અંબાના દર્શન કરતા ભક્તો માના ભંડારામાં જે રકમ દાન કરે છે. તેને કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા ગણતરી કરવામાં આવે છે. આમ CCTV કેમેરાથી સજ્જ આ રૂમમાં, દાનની રકમની ગણતરી કરી, તેને બેંકમાં જમાવ કરાવા છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Next Article