અમદાવાદનાં કેમ્પ હનુમાનજીનાં મંદિરને નહી ખોલવા મુદ્દે વિવાદ હવે વકર્યો? ટ્રસ્ટી સુધીર નાંણાવટીએ આપ્યું રાજીનામું, ભક્તો જોઈ રહ્યા છે મંદિર ખુલવાની રાહ

|

Oct 24, 2020 | 1:30 PM

અમદાવાદનું કેમ્પ હનુમાન મંદિર ખોલવામાં ન આવતા ટ્રસ્ટી સુધીર નાણાવટીએ રાજીનામું આપી દીધુ છે. છેલ્લા કેટલાક વર્ષથી વારંવાર સર્જાતા વિવાદોથી કંટાળીને નાણાવટીએ રાજીનામું ધરી દીધુ છે. કેમ્પ હનુમાન મંદિર 22 માર્ચ પછી ખોલવામાં ન આવતા સર્જાયેલા વિવાદથી ટ્રસ્ટી સુધીર નાણાવટીએ રાજીનામું આપ્યું છે. 12 સંસ્થાઓએ ગઈકાલે ચેરિટી કમિશનરને મંદિર ખોલવા લેખિત રજૂઆત કરી છે. દરમિયાન […]

અમદાવાદનાં કેમ્પ હનુમાનજીનાં મંદિરને નહી ખોલવા મુદ્દે વિવાદ હવે વકર્યો? ટ્રસ્ટી સુધીર નાંણાવટીએ આપ્યું રાજીનામું, ભક્તો જોઈ રહ્યા છે મંદિર ખુલવાની રાહ

Follow us on

અમદાવાદનું કેમ્પ હનુમાન મંદિર ખોલવામાં ન આવતા ટ્રસ્ટી સુધીર નાણાવટીએ રાજીનામું આપી દીધુ છે. છેલ્લા કેટલાક વર્ષથી વારંવાર સર્જાતા વિવાદોથી કંટાળીને નાણાવટીએ રાજીનામું ધરી દીધુ છે. કેમ્પ હનુમાન મંદિર 22 માર્ચ પછી ખોલવામાં ન આવતા સર્જાયેલા વિવાદથી ટ્રસ્ટી સુધીર નાણાવટીએ રાજીનામું આપ્યું છે. 12 સંસ્થાઓએ ગઈકાલે ચેરિટી કમિશનરને મંદિર ખોલવા લેખિત રજૂઆત કરી છે. દરમિયાન કેમ્પ હનુમાન ટ્રસ્ટી પાર્થિવ અધ્વર્યુએ કહ્યું, મંદિર કેન્ટોનમેન્ટ વિસ્તારમાં હોવાથી આર્મી મંજૂરી આપતું નથી. વધુમાં મંદિર પાછળ કોવિડ કેર સેન્ટર છે. આ સંજોગોમાં ભક્તોના ધસારાથી કોરોનાનો ચેપ વધી શકે છે. કાળી ચૌદશે હવન માટે આર્મીની મંજૂરી માગી છે પણ ભક્તોને પ્રવેશ નહીં અપાય.

 

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article